રાજકોટઃ રાત્રી કરફ્યૂથી બ્યુટી પાર્લર સંચાલકોને હાલાકી, સરકાર દ્વારા ગાઇડલાઇનમાં સુધારો કરવાની માગ

રાજકોટમાં રાત્રી કરફ્યૂથી બ્યુટી પાર્લર સંચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શુભ પ્રસંગોના અનેક ઓર્ડર કેન્સલ થયા છે. મહેંદી, પીઠી, દાંડિયા રાસ અને સાંજી જેવા પ્રસંગો બંધ રહેતા પાર્લર ઉદ્યોગ ઠપ્પ થયો છે. સરકાર દ્વારા રાત્રી કરફ્યૂની ગાઇડલાઇનમાં સુધારો કરવા માગ કરવામાં આવી છે. આ પણ વાંચો: ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે […]

રાજકોટઃ રાત્રી કરફ્યૂથી બ્યુટી પાર્લર સંચાલકોને હાલાકી, સરકાર દ્વારા ગાઇડલાઇનમાં સુધારો કરવાની માગ
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 5:04 PM

રાજકોટમાં રાત્રી કરફ્યૂથી બ્યુટી પાર્લર સંચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શુભ પ્રસંગોના અનેક ઓર્ડર કેન્સલ થયા છે. મહેંદી, પીઠી, દાંડિયા રાસ અને સાંજી જેવા પ્રસંગો બંધ રહેતા પાર્લર ઉદ્યોગ ઠપ્પ થયો છે. સરકાર દ્વારા રાત્રી કરફ્યૂની ગાઇડલાઇનમાં સુધારો કરવા માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ, મેં મહિનામાં યોજાશે પરીક્ષા, ઉત્તરાયણ બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">