રાજકોટઃ રાત્રી કરફ્યૂથી બ્યુટી પાર્લર સંચાલકોને હાલાકી, સરકાર દ્વારા ગાઇડલાઇનમાં સુધારો કરવાની માગ
રાજકોટમાં રાત્રી કરફ્યૂથી બ્યુટી પાર્લર સંચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શુભ પ્રસંગોના અનેક ઓર્ડર કેન્સલ થયા છે. મહેંદી, પીઠી, દાંડિયા રાસ અને સાંજી જેવા પ્રસંગો બંધ રહેતા પાર્લર ઉદ્યોગ ઠપ્પ થયો છે. સરકાર દ્વારા રાત્રી કરફ્યૂની ગાઇડલાઇનમાં સુધારો કરવા માગ કરવામાં આવી છે. આ પણ વાંચો: ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે […]
રાજકોટમાં રાત્રી કરફ્યૂથી બ્યુટી પાર્લર સંચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શુભ પ્રસંગોના અનેક ઓર્ડર કેન્સલ થયા છે. મહેંદી, પીઠી, દાંડિયા રાસ અને સાંજી જેવા પ્રસંગો બંધ રહેતા પાર્લર ઉદ્યોગ ઠપ્પ થયો છે. સરકાર દ્વારા રાત્રી કરફ્યૂની ગાઇડલાઇનમાં સુધારો કરવા માગ કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો