અખિલેશ માયાવતીને દગો આપશે અને ભાજપ માયાવતીની મદદ કરશે: કૈશવ પ્રસાદ મૌર્ય

કેશવ પ્રસાદ મૌર્યનું કહેવુ છે કે, બીએસપી પ્રમુખ માયાવતી દલિતોને માત્ર વોટબેંકની જેમ ઉપયોગ કરે છે અને સમાજવાદી પાર્ટીએ ક્યારેય દલિતોને યોગ્ય માન નથી આપ્યું. પીએમ મોદીએ સફાઈકર્મીઓને યોગ્ય સમ્માન આપવા માટે કુંભમાં તેમના પગ પણ ધોયા હતાં. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યએ દાવો કર્યો છે કે, 23 મે ના દિવસે જ્યારે લોકસભા ચૂંટણીના […]

અખિલેશ માયાવતીને દગો આપશે અને ભાજપ માયાવતીની મદદ કરશે:  કૈશવ પ્રસાદ મૌર્ય
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 08, 2019 | 5:06 PM

કેશવ પ્રસાદ મૌર્યનું કહેવુ છે કે, બીએસપી પ્રમુખ માયાવતી દલિતોને માત્ર વોટબેંકની જેમ ઉપયોગ કરે છે અને સમાજવાદી પાર્ટીએ ક્યારેય દલિતોને યોગ્ય માન નથી આપ્યું. પીએમ મોદીએ સફાઈકર્મીઓને યોગ્ય સમ્માન આપવા માટે કુંભમાં તેમના પગ પણ ધોયા હતાં.

ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્યએ દાવો કર્યો છે કે, 23 મે ના દિવસે જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના ગઠબંધનના સાથી બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીને દગો આપશે. ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત માયાવતીની મદદ કરશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કેશવ મૌર્યએ રવિવારે કહ્યું કે, સમાજવાદી પાર્ટીએ ક્યારેય દલિતોને યોગ્ય સમ્માન નથી આપ્યું. 1995માં જ્યારે માયાવતી ઉપર એસપીના નેતાઓ એ રાજ્યના ગેસ્ટહાઉસમાં મારી નાખવા માટે હુમલો કર્યો હતો ત્યારે ભાજપે જ તેમને બચાવ્યા હતાં. હવે અખિલેશ યાદવ 23મે બાદ માયાવતીને દગો આપશે અને ભાજપ વધુ એક વખત માયાવતીની  મદદ કરશે. મૌર્યએ વધુમાં કહ્યું કે, ‘માયાવતી જ્યારે પણ મુસીબતમાં હોય છે. ત્યારે ભાજપ તેમની મદદ કરે છે. ભવિષ્યમાં પણ મદદ કરતી રહેશે.’

વધુમાં કેશવ મૌર્યનું કહેવું છે કે, જો અખિલેશ યાદવ પોતાના પિતા મુલાયમ સિંહ યાદવ અને કાકા શિવપાલના નથી થયા તો માયાવતીના ક્યાંથી થશે? ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ભાજપ 80માંથી 74થી વધુ સીટો જીતશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">