AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શું છે વિવાદ, કયા દેશ શિયા અને કયા દેશ છે સુન્ની ?

ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદનું અવસાન થયા બાદ મુસ્લિમોનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિવાદ ઉભો થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી એક તરફ શિયા તો બીજી તરફ સુન્ની મુસ્લિમો પયગંબર મોહમ્મદના અસલી વારસદાર હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે આ લેખમાં બંને સમુદાયો વચ્ચે ચાલી રહેલા આ વિવાદ અને કયા દેશ શિયા અને કયા દેશ સુન્ની છે, તે અંગે વિસ્તારથી જાણીશું.

શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શું છે વિવાદ, કયા દેશ શિયા અને કયા દેશ છે સુન્ની ?
Shia-Sunni Muslims
| Updated on: Jul 16, 2024 | 6:27 PM
Share

લગભગ 1400 વર્ષ પહેલા ઈ.સ. 632માં ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદનું અવસાન થયા બાદ મુસ્લિમોનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિવાદ ઉભો થયો. આ માટે ચાર ખલીફા નિયુક્ત કરવામાં આવ્યા, જે અબુ બકર, ઉમર, ઉસ્માન અને હઝરત અલી હતા. મુસ્લિમોના એક વર્ગનું કહેવું છે કે મોહમ્મદ સાહેબે તેમના જમાઈ હઝરત અલીને પોતાના વારસદાર બનાવ્યા હતા. જ્યારે બીજા વર્ગનું કહેવું છે કે તેમણે હઝરત અલીને ફક્ત સંભાળ રાખવા માટે કહ્યું હતું. પયગંબર મોહમ્મદે અબુ બકરને પોતાના અસલી વારસદાર બનાવ્યા હતા. આ માન્યતાથી મુસ્લિમો બે સમુદાયોમાં વહેંચાઈ ગયા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ?...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">