Pakistan : ઇમરાન ખાનની હત્યા કરાવી શકે છે સેના, PTIના વડાની બહેનનો સનસનાટીભર્યો દાવો

ઈમરાન ખાનના પરિવારે કહ્યું છે કે તેમના જીવને ખતરો છે. પૂર્વ પીએમની બહેનનો દાવો છે કે પીટીઆઈએ બે તૃતિયાંશ બહુમતી સાથે ચૂંટણી જીતી છે અને તેથી ચૂંટણી પરિણામોની જાહેરાતમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. ઈમરાન ખાનના પરિવારનો આરોપ છે કે સેના તેમને જેલમાં મારી નાખવાનું કાવતરું કરી રહી છે.

Pakistan : ઇમરાન ખાનની હત્યા કરાવી શકે છે સેના, PTIના વડાની બહેનનો સનસનાટીભર્યો દાવો
Imran Khan
Follow Us:
| Updated on: Feb 10, 2024 | 7:00 PM

પાકિસ્તાન ચૂંટણી 2024ના પરિણામ હજુ સંપૂર્ણ રીતે આવ્યા નથી, પરંતુ અત્યાર સુધી ઈમરાન ખાને મતગણતરીમાં સારી લીડ મેળવી લીધી છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પીપીપી ઘણી પાછળ રહી ગઈ છે. પીટીઆઈ ચીફ જેલમાં છે, પરંતુ જનતાએ તેમના પક્ષના ઉમેદવારો પર જ વિશ્વાસ દર્શાવ્યો છે. જો કે ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગતિવિધિઓ અને બયાનબાજીનો સિલસિલો જારી છે. ઈમરાન ખાનની મોટી બહેને દાવો કર્યો છે કે સેના પીટીઆઈ ચીફને ગમે ત્યારે મારી શકે છે. તેમની પાર્ટીએ ચૂંટણી જીતી છે.

એક ભારતીય મીડિયા ગ્રુપ સાથે વાત કરતા ઈમરાન ખાનના પરિવારે કહ્યું છે કે તેમના જીવને ખતરો છે. પૂર્વ પીએમની બહેનનો દાવો છે કે પીટીઆઈએ બે તૃતિયાંશ બહુમતી સાથે ચૂંટણી જીતી છે અને તેથી ચૂંટણી પરિણામોની જાહેરાતમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. ઈમરાન ખાનના પરિવારનો આરોપ છે કે સેના તેમને જેલમાં મારી નાખવાનું કાવતરું કરી રહી છે.

250 બેઠકો પર મત ગણતરી પૂર્ણ, પીટીઆઈ સમર્થિત ઉમેદવારો જીત્યા

પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 250 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ઈમરાન ખાનની પીટીઆઈ દ્વારા સમર્થિત 99 ઉમેદવારો વિજયી થયા છે. આ ચૂંટણીમાં પીટીઆઈ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ હતો અને તેથી ઈમરાન ખાનની પાર્ટીના ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. PML(N) બીજા સ્થાને છે. નવાઝ શરીફે અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

નવાઝ શરીફે અપક્ષોને સાથે આવવા આમંત્રણ આપ્યું

પૂર્વ PM અને PML(N)ના વડા નવાઝ શરીફે શુક્રવારે તેમના સમર્થકોને સંબોધિત કર્યા અને તેમના સમર્થન માટે દેશની જનતાનો આભાર માન્યો. તેમણે અન્ય પક્ષોને ગઠબંધન સરકાર બનાવવા માટે સાથે આવવા આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાર્ટી એકલા હાથે સરકાર બનાવશે અને નવાઝ શરીફ સાથે જવાનો કોઈ પ્રશ્ન જ નથી.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">