Malala Yousafzai: નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ બર્મિંઘમમાં લગ્ન કર્યા, પરિવાર સાથે ફોટા શેર કર્યા

24 વર્ષની મલાલાએ ટ્વિટર પર તેના લગ્નની તસવીરો શેર કરી અને લખ્યું કે તેણે પરિવાર સાથે એક નાનકડા સમારંભમાં અસર મલિક સાથે લગ્ન કર્યા

Malala Yousafzai: નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ બર્મિંઘમમાં લગ્ન કર્યા, પરિવાર સાથે ફોટા શેર કર્યા
Nobel laureate Malala Yousafzai got married in Birmingham
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:53 AM

Malala Yousafzai:   નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા (Nobel Peace Prize Winner) અને કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ (Malala Yousafzai)એ મંગળવારે લગ્ન કર્યાં. 24 વર્ષની મલાલાએ ટ્વિટર પર તેના લગ્નની તસવીરો શેર કરી અને લખ્યું કે તેણે પરિવાર સાથે એક નાનકડા સમારંભમાં અસર મલિક સાથે લગ્ન કર્યા. અસાર મલિક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાઈ પરફોર્મન્સ સેન્ટરના જનરલ મેનેજર છે. બંનેના લગ્ન યુનાઇટેડ કિંગડમના બર્મિંઘમ(Birmingham)માં થયા હતા. 

લગ્નની તસવીરો શેર કરતાં મલાલાએ મંગળવારે લખ્યું કે, આજનો દિવસ મારા જીવનનો સૌથી કિંમતી દિવસ છે. અસાર અને મેં જીવન સાથી બનવાની ગાંઠ બાંધી છે. અમે અમારા પરિવારો સાથે બર્મિંઘમમાં એક નાનો નિકાહ સમારોહ યોજ્યો હતો. અમને તમારી શુભેચ્છાઓ આપો. અમે બંને આગળની સફરમાં સાથે ચાલવા આતુર છીએ.” 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પાકિસ્તાનમાં કન્યા શિક્ષણની હિમાયતી મલાલા યુસુફઝાઈને દબાવવા માટે, 2012 માં તાલિબાનો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના માથામાં ગોળી મારીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાએથી ઘરે પરત ફરી રહેલી મલાલા પર આ હુમલો જીવલેણ હતો. બ્રિટનમાં લાંબી સારવાર બાદ તે સાજી થઈ ગઈ અને ફરી એક વાર તેણે પોતાનું અભિયાન શરૂ કર્યું. મલાલા નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર સૌથી નાની વયની છે. 

લગ્ન અંગે ટિપ્પણી કરવા માટે ધમકી આપી હતી

આ વર્ષે જૂનમાં મલાલા યુસુફઝાઈએ લગ્ન વિશે ટિપ્પણી કરી હતી, જે પછી તેને આત્મઘાતી હુમલામાં મારી નાખવાની અને હુમલો કરવાની ધમકીઓ મળી હતી. ‘વોગ’ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં યુસુફઝઈએ કહ્યું કે તેણીને ખાતરી નથી કે તે ક્યારેય લગ્ન કરશે કે નહીં. તેણે કહ્યું હતું કે, “મને હજુ પણ એ સમજાતું નથી કે લોકોએ લગ્ન શા માટે કરવા પડે છે. જો તમારે તમારા જીવનમાં એક વ્યક્તિ જોઈતી હોય, તો તમારે લગ્નના કાગળો પર સહી કરવાની શા માટે જરૂર છે, શા માટે તે ફક્ત ભાગીદારી ન હોઈ શકે?”

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">