પાકિસ્તાનમાં બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદાને, ઈમરાનખાનની સરકારે આપી મંજૂરી, જાણો શુ છે કાયદાની આટીધુંટી

પાકિસ્તાનની સરકારે, ગઈકાલે બળાત્કાર વિરોધી બે કાયદાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. જેમાં દોષીની સહમતીથી બળાત્કારીઓને રાસાયણીક પ્રક્રીયાથી નપુંસક બનાવવા અને બળાત્કારના કેસ ઝડપથી ચલાવવા માટે વિશેષ અદાલત રચવાની જોગવાઈ છે. શરીરમાં રસાયણીક ખામી ઊભી કરીને, ચોક્કસ સમયગાળા સુધી કે હંમેશા માટે વ્યક્તીની ઉત્તેજના સમાપ્ત કરી શકાય છે. પાકિસ્તાન મિડીયાના અહેવાલ મુજબ, પાકિસ્તાનના કાયદા પ્રધાન […]

પાકિસ્તાનમાં બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદાને, ઈમરાનખાનની સરકારે આપી મંજૂરી, જાણો શુ છે કાયદાની આટીધુંટી
Follow Us:
| Updated on: Nov 28, 2020 | 10:51 AM

પાકિસ્તાનની સરકારે, ગઈકાલે બળાત્કાર વિરોધી બે કાયદાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. જેમાં દોષીની સહમતીથી બળાત્કારીઓને રાસાયણીક પ્રક્રીયાથી નપુંસક બનાવવા અને બળાત્કારના કેસ ઝડપથી ચલાવવા માટે વિશેષ અદાલત રચવાની જોગવાઈ છે. શરીરમાં રસાયણીક ખામી ઊભી કરીને, ચોક્કસ સમયગાળા સુધી કે હંમેશા માટે વ્યક્તીની ઉત્તેજના સમાપ્ત કરી શકાય છે.

પાકિસ્તાન મિડીયાના અહેવાલ મુજબ, પાકિસ્તાનના કાયદા પ્રધાન ફારુક નસીમની અધ્યક્ષતમા મળેલી બેઠકમાં, કેબિનેટ કમિટીએ બળાત્કાર વિરોધી (તપાસ અને સુનાવણી) કાયદા અને અપરાધ કાયદા 2020ના મુસદ્દાને મંજૂરી આપી છે. આ કાયદા મુજબ પહેલીવાર ગુન્હો કરનાર અથવા વારંવાર ગુન્હા કરનાર અપરાધી માટે રાસાયણીક પ્રક્રિયાથી નપુંસક કરવાની જોગવાઈ અંગે કાર્યવાહી કરવાનું ઠરાવ્યુ છે. પરંતુ તેના માટે દોષીતની સહમતી લેવામાં આવશે. અને ફટકારાયેલી સજાને તે પડકારી પણ શકશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ કાયદા મુજબ જો દોષીતની સહમતી વિના જ તેને નપુંસક બનાવવાની સજા ફટકારવામાં આવી હોય તો, દોષીત કોર્ટમાં તેની સજાને પડકારી શકશે. જો દોષીત નપુંસક બનાવવા માટે મંજૂરી ના આપે તો તેના ઉપર પાકિસ્તાનના કાયદા અનુસાર સજા ફટકારી શકાશે. પાકિસ્તાનમાં બળાત્કારના ગુન્હાની સજા આજીવન કારાવાસ અથવા 25 વર્ષની જેલ અથવા મોતની સજા ફટકારી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">