Cambodia King Visit India: 60 વર્ષ બાદ ભારત આવશે કંબોડિયાના રાજા, કરાશે ભવ્ય સ્વાગત

Cambodia King Visit India: બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સિહામોનીની આ મુલાકાત ખૂબ જ ખાસ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે.

Cambodia King Visit India: 60 વર્ષ બાદ ભારત આવશે કંબોડિયાના રાજા, કરાશે ભવ્ય સ્વાગત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 6:17 PM

Cambodia King Visit India: લગભગ 60 વર્ષ પછી કંબોડિયાના રાજા નોરોદોમ સિહામોની ત્રણ દિવસીય પ્રવાસ (મે 29-31) પર ભારત આવી રહ્યા છે. તેના પિતા છ દાયકા પહેલા ભારત આવ્યા હતા. ભારત રેડ કાર્પેટ પાથરીને સિહામોનીનું સ્વાગત કરવા માટે તૈયાર છે. કંબોડિયાના રાજા સિહામોની 29 મેના રોજ દિલ્હી આવશે. ભારત અને કંબોડિયા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તેઓ આ ખાસ અવસર પર ભારતની મુલાકાતે છે. 1952માં બંને દેશો (ભારત-કંબોડિયા) વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના કરવામાં આવી હતી. ભારતની મુલાકાત દરમિયાન કંબોડિયાના રાજા સિહામોની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રતિનિધિમંડળમાં રોયલ પેલેસના મંત્રી, વિદેશ મંત્રી સહિત કુલ 27 અધિકારીઓ સામેલ થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

30 મેના રોજ રાજાના માનમાં રાજ્ય ભોજન સમારંભ

30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ રાજઘાટ જશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે રાજાના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભનું આયોજન કરશે. તેમની મુલાકાત દરમિયાન કંબોડિયાના રાજા સિહામોની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

સિહામોનીના પિતા 1963માં ભારત આવ્યા હતા

આ સિવાય તેઓ ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળશે. લગભગ છ દાયકા પહેલા 1963માં નોરોદોમ સિહામોનીના પિતા ભારતની મુલાકાતે આવ્યા હતા. સિહામોનીની ભારત મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમની મુલાકાતથી ભારત અને કંબોડિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે.

આ પણ વાંચો : Breaking News: અમેરિકામાં દિવાળીની રજાને લઈ Good News ! ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં રજૂ કરાયું બિલ

આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સિહામોનીની આ મુલાકાત ખૂબ જ ખાસ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">