વિટામીન Dની ખામીથી થઈ શકે છે ઘણાં રોગો, બચવા માટે સામેલ કરો આહારમાં આ વસ્તુઓ

આપણા શરીરમાં વિવિધ વિટામીનની જરુર પડે છે અને તેમાં ખાસ કરીને જો વિટામીન Dની ઉણપ હોય તો ઘણાંબઘાં રોગોના સામનો કરવો પડી શકે છે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો […]

વિટામીન Dની ખામીથી થઈ શકે છે ઘણાં રોગો, બચવા માટે સામેલ કરો આહારમાં આ વસ્તુઓ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:51 PM

આપણા શરીરમાં વિવિધ વિટામીનની જરુર પડે છે અને તેમાં ખાસ કરીને જો વિટામીન Dની ઉણપ હોય તો ઘણાંબઘાં રોગોના સામનો કરવો પડી શકે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ખાસ કરીને ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ, સૂર્ય પ્રકાશ અને કેલ્શિયમ વધારે માત્રામાં ન મળવાથી વિટામીન Dની ખામી સર્જાઈ શકે છે. વિટામીન Dની ઉણપના લીધે જલદી થાક લાગે અને આખું શરીર પણ થાકી જાય છે, પગના ઘૂંટણમાં દુખાવો રહે છે, પગમાં સોજો આવી જવો વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

જ્યારે તબીબી રિપોર્ટસ કરાવવામાં આવે ત્યારે વિટામીન Dની ઉણપ સામે આવે છે. ખાસ કરીને વિટામીન Dની ઉણપથી મહિલાઓમાં ઑસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ જેવી બિમારીઓનો ખતરો વધી શકે છે. જેમાં બ્લડ પ્રેશર હાઈ થઈ જવાનું, વધારે થાક લાગવો, હાડકાઓમાં દૂખાવો, માંસપેશીઓનું કમજોર પડી જવું, તણાવમાં વધારો, વાળનું ઉતરવું, ટૂંકા ગાળામાં વધારે વખત શરીરમાં ઈન્ફેક્શન થઈ જવું વગેરે વિટામીન ડીની ઉણપના લક્ષણો છે.

આ પણ વાંચો:  આધારકાર્ડનો ફોટો નથી પસંદ તો આ રીતે બદલી શકો છો, જાણો આખી પ્રક્રિયા

આજે ઘરમાં રિફાઈન્ડ તેલ વાપરવામાં આવે છે અને તેના લીધે વિટામીન Dની ઉણપ સર્જાઈ રહી છે. રિફાઈન્ડ તેલમાં ટ્રાંસ ફેટ હોય છે જે શરીરમાં કોલસ્ટ્રોલના ઘટકો બનવાની માત્રાને ઘટાડી દે છે અને તેના લીધે વિટામીન D શરીરમાં બની શકતું નથી.

શું ખાવું જોઈએ જેનાથી વિટામીન Dની ઉણપ ના થાય?

રોજિંદી ખાણીપીણીમાં ખાસ કરીને જો કઠોળના અનાજ, પનીર, દૂધ અને સંતરાનો જ્યૂસ સામેલ કરવામાં આવે તો વિટામીન Dની ઉણપ થતી નથી. જો માંસાહારનું સેવન કરતાં હોય તો તે લોકો પોતાના ખોરાકમાં માછલી લઈ શકે જેના લીધે પણ વિટામીન Dની ઉણપ થતી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">