રોજનું એક સફરજન આપને રાખશે આ 7 મોટી બિમારીઓને દૂર

રોજ એક સફરજન ખાવાથી તમે એક નહીં આ સાત બીમારીઓને દૂર રાખી શકો છો. અસંખ્ય આરોગ્ય નિષ્ણાંતો પોતાના અભ્યાસમાં દાવો કરી ચુક્યા છે કે સફરજનમાં ઘણા ઔષધીય ગુનો રહેલા છે જે ઘણી મોટી બીમારીઓ સામે રક્ષણ આપવામાં આપણને મદદરૂપ થાય છે. સફરજનના ફાયદા જાણ્યા બાદ તમે પણ સફરજનને રોજની મોર્નિંગ ડાયેટમાં સામેલ કરવાનું ભૂલશો નહીં. […]

રોજનું એક સફરજન આપને રાખશે આ 7 મોટી બિમારીઓને દૂર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:15 PM

રોજ એક સફરજન ખાવાથી તમે એક નહીં આ સાત બીમારીઓને દૂર રાખી શકો છો. અસંખ્ય આરોગ્ય નિષ્ણાંતો પોતાના અભ્યાસમાં દાવો કરી ચુક્યા છે કે સફરજનમાં ઘણા ઔષધીય ગુનો રહેલા છે જે ઘણી મોટી બીમારીઓ સામે રક્ષણ આપવામાં આપણને મદદરૂપ થાય છે. સફરજનના ફાયદા જાણ્યા બાદ તમે પણ સફરજનને રોજની મોર્નિંગ ડાયેટમાં સામેલ કરવાનું ભૂલશો નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક અભ્યાસ પ્રમાણે સફરજનમાં ફ્રૉકટૂઝ અને પોનીફેનલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મેટાબોલિઝ્મ દૂર કરે છે અને લોહીમાં સુગરનું પ્રમાણ પણ જાળવી રાખે છે. સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

2007માં કોર્નલ યુનિવર્સીટીમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે સફરજનનની છાલમાં ટ્રિટરપેનોઇડ્સ કમ્પાઉન્ડ મળ્યા છે. જે કમ્પાઉન્ડ કેન્સર પેદા કરવાવાળા સેલનો નાશ કરે છે. તેમાં રહેલ પેક્ટિન ફાઇબર વધારાની કેલેરી અને ચરબીને દૂર કરે છે. સફરજન ખાવાથી તમારી ભૂખ લાંબા સમય સુધી કંટ્રોલમાં રહે છે અને શરીરને પાચન માટે પણ લાંબો સમય મળી રહે છે. આવું કરવાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે.

સફરજન ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. ડાયેરિયાની સમસ્યા રહેતી નથી. હાડકા મજબૂત રાખવામાં પણ સફરજન મદદરૂપ થાય છે. કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવા મદદરૂપ થાય છે, એટલું જ નહિ માંસપેશીઓમાં આવેલી કમજોરીને પણ દૂર કરે છે.

સફરજન પાણી અને ફાઈબરનો સારો સ્ત્રોત છે જેથી તે મોઢામાં રહેલ બેક્ટેરિયા માટે ક્લીનઝિંગ એજન્ટનું કામ કરે છે. તેમાં દાંત અને પેઢાને ફાયદો કરાવનાર વિટામિન અને મિનરલ્સ પણ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">