જાણો કેમ કાકડી ખાધા પછી તરત જ પાણી પીવાની ના પાડવામાં આવે છે, આ છે સાચી વૈજ્ઞાનિક હકીકત

જો તમને ઉનાળામાં કાકડી ખાવાની આદત હોય તે તમારા શરીર માટે સારી છે. ખાસ કરીને જે બાળકોને બહાર રમવાની આદત હોય તેને તો કાકડી ખવડાવી જ જોઈએ જેના લીધે તેના શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે. આ પણ વાંચો:  ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 […]

જાણો કેમ કાકડી ખાધા પછી તરત જ પાણી પીવાની ના પાડવામાં આવે છે, આ છે સાચી વૈજ્ઞાનિક હકીકત
Follow Us:
| Updated on: May 30, 2019 | 11:07 AM

જો તમને ઉનાળામાં કાકડી ખાવાની આદત હોય તે તમારા શરીર માટે સારી છે. ખાસ કરીને જે બાળકોને બહાર રમવાની આદત હોય તેને તો કાકડી ખવડાવી જ જોઈએ જેના લીધે તેના શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે.

આ પણ વાંચો:  ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જ્યારે ઉનાળામાં વિસ્તારો સૂકાઈ જાય છે ત્યારે રેતાળ વિસ્તારોમાં કાકડી, તરબૂચ વગેરે પાકે છે. બજારોમાં લીલા રંગની કાકડી એક આંખને શાંતિનો આનંદ કરાવે છે. કાકડીમાં ખાસ કરીને 95 ટકા ભાગમાં પાણી હોય છે અને તેમાં અન્ય તત્વોમાં મિનરલ્સ, વિટામીન્સ અને ઈલેકટ્રોલાઈટસની માત્રા પણ હોય છે. આના કારણે કાકડી ખાવી એ ગરમીમાં ફાયદાકારક છે કારણ કે તેનાથી શરીરની પાણીની જરુરિયાત પુરી થાય છે તો શરીરને પોષકતત્ત્વો પણ મળી રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાકડી ખાધા પછી પાણી પીવાથી શું નુકસાન થાય?

કાકડી ખાધા પછી ક્યારેક તમારાં ઘરમાં પણ તમને પાણી પીતા રોકવામાં આવ્યા હોય શકે પણ તેમાં ખાસ કોઈ કારણ આપવામાં નથી આવતું. હકીકત એવી છે કે જો કાકડી ખાધા પછી પાણી પીવામાં આવે તો શરીરમાં જે કાકડીમાં હોય તે પોષકતત્વો મળી શકતાં નથી.

કાકડી ખાધા પછી પાણી તરત જ પાણી પીવાથી શરીરમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ વધી જાય છે. જેના લીધે શરીરમાં પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આમ તમારા ઘરમાં જો કોઈ કહે કે કાકડી ખાધા પછી પાણી ન પીવાઈ તો તેઓ સાચા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">