Vinayak Chaturthi 2021: આજે છે વિનાયક ચતુર્થી, જાણો પૂજાનું શુભ મુહૂર્ત

વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનાયક ચતુર્થી દર મહિને શુક્લ પક્ષની અમાસે ઉજવવામાં આવે છે. વિનાયક ચતુર્થી હંમેશાં અમવાસ બાદ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે.

Vinayak Chaturthi 2021: આજે છે વિનાયક ચતુર્થી, જાણો પૂજાનું શુભ મુહૂર્ત
Vinayak chaturthi 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 16, 2021 | 1:08 PM

વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિનાયક ચતુર્થી દર મહિને શુક્લ પક્ષની અમાસે ઉજવવામાં આવે છે. વિનાયક ચતુર્થી હંમેશાં અમાસ બાદ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે.

Ganesh Chaturthi 2021

Vinayak Chaturthi 2021

માનવામાં આવે છે કે આ ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી ભગવાન ગણેશના  આશીર્વાદ મળે છે સાથે સાથે તે દરેક ભક્તોને દરેક સંકટથી દૂર કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, વિનાયક ચતુર્થી 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી શરૂ થઈને 17 જાન્યુઆરી રાત્રે 08:08 વાગ્યા સુધી રહશે. દિવસ દરમિયાન સવારે 11.39 વાગ્યાથી બપોરે 01:33 વાગ્યા સુધી પૂજા કરવાનો શુભ સમય છે.

ભગવાન ગણેશને ગણપતિ બાપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું નામ એકાદંતા પણ છે. વિનાયક ચતુર્થીની પૂજા બપોરે કરવી જોઈએ, જ્યારે સંકષ્ટિ ચતુર્થીની પૂજા ચંદ્રના ઉદય સમયે થવી જોઈએ. આ દિવસે ઉપવાસ કરીને, બાપ્પાએ તેમના ઘણા ભક્તોના દુખ દૂર કર્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Vinayak Chaturthi date and time:

વિનાયક ચતુર્થી શરૂ: 16 જાન્યુઆરી સવારે 11 વાગ્યે વિનાયક ચતુર્થી સમાપ્ત: 8.08 17 જાન્યુઆરીએ સવારે 11.39 થી બપોરે 1.33 સુધી પૂજનનો શુભ સમય

Latest News Updates

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">