Vadodara : સૌ-કોઇ માટે ખૂલી 92 વર્ષ જૂની લાઇબ્રેરી, દુર્લભ હસ્તલિખિત પાંડુલિપિઓનો સંગ્રહ છે મૌજૂદ

ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરીઓ (Library) માંની એક વડોદરાની 'મુક્તિ કમલ મોહન જૈન જ્ઞાનભંડાર" હવેથી સપ્તાહમાં એક વાર ખુલ્લી મુકાશે.

Vadodara : સૌ-કોઇ માટે ખૂલી  92 વર્ષ જૂની લાઇબ્રેરી, દુર્લભ હસ્તલિખિત પાંડુલિપિઓનો સંગ્રહ છે મૌજૂદ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 31, 2021 | 2:23 PM

Vadodara : જૂના જમાનાને આધુનિક જમાના સાથે જોડવા માટે પુસ્તકો સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. તેવી જ રીતે ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરીઓ (Library) માંની એક વડોદરાની ‘મુક્તિ કમલ મોહન જૈન જ્ઞાનભંડાર (Mukti Komal Mohan Jain ) હવેથી સપ્તાહમાં એક વાર બધાજ માટે ખુલ્લી મૂકવામાં આવશે. દર રવિવારે ખુલ્લી મૂકતી આ પુસ્તકાલયમાં સૌ કોઈ વાંચન પ્રેમી આ દુર્લભ પુસ્તકોની લાભ મેળવી શકશે.

Mukti Mohan Jain Library Vadodara

Mukti Mohan Jain Library Vadodara

જાણકારી માટે આપને જણાવી દઈએ કે આ લાઇબ્રેરીમાં માત્ર તેના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે. પરંતુ દર રવિવારે કોઈ પણ વાચક આ લાઇબ્રેરીનો લાભ લઈ શકશે. આ લાઇબ્રેરીમાં 140000 થી પણ વધારે જૂના પુસ્તકોનો સંગ્રહ છે. આ 92 વર્ષ જૂનું પુસ્તકાલય રોપૂરામાં આવેલા કોઠીપોલ જૈન મંદિર ઉપર આવેલું છે.

રવિવારે લાઇબ્રેરી બધા માટે ખુલ્લી રહેશે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

લાઇબ્રેરીના મેનેજિંગ ટ્રસ્ટી પ્રકાશ શેઠ જણાવે છે કે રવિવારે બધા માટે લાઇબ્રેરી ખોલવાનો એક માત્ર ઉદ્દેશ્ય છે કે બને તેટલા વધુ લોકો સુધી જ્ઞાન પહોંચે. મોટાભાગના લોકોને રવિવારએ નવરાશના માટે અનુકૂળ સમય હોય છે જેથી વધુ ને વધુ લોકો આનો લાભ લઈ શકશે.

કેવા છે લાઇબ્રેરીમાં પુસ્તકો ?

14000થી પણ વધારે પુસ્તકો ધરાવતી આ લાઇબ્રેરીમાં અલગ અલગ ભાષા જેમ્ કે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, અને પ્રાકૃત ભાષામાં અલગ અલગ વિષય પરના પુસ્તકો છે. ધર્મ, ઇતિહાસ, દર્શન, પશુ વિજ્ઞાન, જેવા વિષયો પર પુસ્તકોનો સરસ સંગ્રહ અહી જોવા મળે છે. વર્ષો જૂના દુર્લભ હસ્તલિખિત પાંડુલિપિના પુસ્તકો પણ અહી ઉપલબ્ધ છે.

જુનવાણી ફર્નિચર આપે છે રેટ્રો લુક

આ 92 વર્ષ જૂની લાઇબ્રેરીનું ફર્નિચર પણ જુનવાણી જ જાળવી રાખ્યું છે. સુંદર નકશી કામ કરેલા લાકડાના કબાટમાં સાચવેલ પુસ્તકો લાઇબ્રેરીને રેટ્રો લુક આપે છે. 83 વર્ષના સુરેશ શાહ પોતાના બચપણની વાતો વાગોળતાં કહે છે પોતે પોતાના પિતા સાથે અહી આવતા હતા અને જ્યારે જ્યારે પણ અહી આવે છે ત્યારે ત્યારે તેની જૂની યાદો તાજી થઈ જાય છે અને નાનપણની અહી મૂલકતોએ જ વાંચનનો શોખ કેળવ્યો છે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">