Vadodara : ડભોઇમાં રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ, વિપક્ષની સમસ્યા ઉકેલવા ઉગ્ર માંગ

આ અંગે વિપક્ષના નેતાએ હીરાભાગોળ વિસ્તારમાં ઢોર ડબ્બા થકી રખડતા ઢોરને પુરવાની કવાયત તંત્ર કરે તેવી માગણી કરી છે. તો પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે આસપાસના ગામમાંથી લોકો ઢોર મુકી જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 9:36 PM

વડોદરા(Vadodara) ના ડભોઈ(Dabhoi)માં રોડ પર અડિંગો જમાવીને બેસતા રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. જેમાં સરિતા ક્રોસિંગથી નાંદોદી ભાગોળ સુધીના રોડ પર ઠેર-ઠેર રખડતા ઢોર જોવા મળે છે. આ વિસ્તારમાં રાત્રે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે. જેથી નાના-મોટા અકસ્માત(Accident) થાય છે. બાઈક ઢોર સાથે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો છે.

આ અંગે વિપક્ષના નેતાએ હીરાભાગોળ વિસ્તારમાં ઢોર ડબ્બા થકી રખડતા ઢોરને પુરવાની કવાયત તંત્ર કરે તેવી માગણી કરી છે. તો પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે આસપાસના ગામમાંથી લોકો ઢોર મુકી જાય છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર સ્થાનિક માલધારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. તેમજ ડભોઈમાંથી આગામી થોડા દિવસમાં જ રસ્તા પરથી રખડતા ઢોરને પુરી દેવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar : પત્રકારો પર હુમલાનો કેસ, આસારામના સાધકોને કોર્ટે ફટકારી સજા

આ પણ વાંચો : Cricket: ટીમ ઈન્ડીયાના ખેલાડીઓએ ઈજા બાદ ફરીથી પસંદ થવા માટે NCAનું ગ્રીન સિગ્નલ મેળવવુ પડશે

 

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">