Gandhinagar : પત્રકારો પર હુમલાનો કેસ, આસારામના સાધકોને કોર્ટે ફટકારી સજા

ગાંધીનગર કોર્ટે પત્રકારો પર હુમલાના કુલ 5 કેસો પૈકી 1 કેસના 19 આરોપીઓમાંથી 7 આરોપીઓને સજા ફટકારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 7:07 PM

Gandhinagar : આસારામના સાધકોએ પત્રકારો પર કરાયેલ હુમલાનો કેસમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. ગાંધીનગર કોર્ટે પત્રકારો પર હુમલાના કુલ 5 કેસો પૈકી 1 કેસના 19 આરોપીઓમાંથી 7 આરોપીઓને સજા ફટકારી છે. આ તમામને એક વર્ષની હાલ સજા ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે, 2008મા મોટેરા આશ્રમ પર ગૃરૂપૂર્ણિમાના દિવસે કવરેજ કરવા ગયેલા પત્રકારો પર સાધકોએ હુમલો કર્યો હતો. જે મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે 2008ના કેસમાં આખરે કોર્ટે સાધકોને સંભળાવી છે. જેમાં સાધકોને ચોથી જાગીર પર હુમલાના કેસમાં કસુરવાર ઠેરવવામાં આવ્યા છે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">