vadodara : કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તો માટે ખાસ વ્યવસ્થા, સરકારની ગાઈડલાઈન મુજબ તૈયારીઓ

શ્રાવણ મહિનો શરૂ થવામાં થોડા જ દિવસો બચ્યા છે. આ વખતે 9મી ઓગસ્ટ એટલે કે, સોમવારના દિવસથી શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. જેથી શિવમંદિરમાં ભક્તોની ભીડ ઉમટી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:50 PM

vadodara : શ્રાવણ મહિનો શરૂ થવામાં થોડા જ દિવસો બચ્યા છે. આ વખતે 9મી ઓગસ્ટ એટલે કે, સોમવારના દિવસથી શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. જેથી શિવમંદિરમાં ભક્તોની ભીડ ઉમટી શકે છે. અને આ જ ભીડને પહોંચી વળવા વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધના અભિષેક માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝના નિયમોનું પણ પાલન કરવાની તૈયારી કરવામાં આવી છે.

 

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">