VADODARA : MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નહીં હોવાની રજુઆત

સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને શાળાઓ મર્જ કરવા અંગે પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નથી.

VADODARA : MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નહીં હોવાની રજુઆત
MLA Ketan Inamdar writes letter to CM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 7:15 PM

VADODARA : જિલ્લાના સાવલીના MLA કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને શાળાઓ મર્જ કરવા અંગે પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, શાળાઓ મર્જ કરવી હાલના સંજોગોમાં યોગ્ય નથી. શાળાઓ બંધ થવાથી શિક્ષણનું સ્તર ઘટશે સાથે જ શાળાઓ મર્જ થવાથી અનેક સ્ટાફ ફાજલ પડશે. સાવલી દેસર વડોદરામાં 68 શાળાઓનું કલસ્ટર બનાવ્યું છે. શાળાઓ મર્જ ન કરવા અંગે પત્ર લખી મુખ્યપ્રધાનને મોકલવામાં આવ્યો છે. આ મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇમાનદારે મીડિયા સાથે વાતચીત કરી હતી. અને તેઓએ શું જણાવ્યું હતું સાંભળો આ વીડિયોમાં.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Latest News Updates

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
g clip-path="url(#clip0_868_265)">