વિજય રૂપાણી અને નીતીન પટેલના અણબનાવ તથા ખેડૂતોને કેન્દ્રની ભેટ, જાણો ગુજરાતથી જોડાયેલી ટોપ 5 ખબરો

ટોપ ન્યૂઝ 1: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. મોદી સરકારે ખેડૂતો માટે 7214કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. આ પેકેજનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના ખેડૂતોને મળશે. ત્યારે પૂર્વ કૃષિપ્રધાન અને નાફેડના ચેરમેન દીલીપ સંઘાણીએ મોદી સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ટોપ ન્યૂઝ 2 : કેન્દ્ર સરકારે ખેડૂતો અંગે […]

વિજય રૂપાણી અને નીતીન પટેલના અણબનાવ તથા ખેડૂતોને કેન્દ્રની ભેટ, જાણો ગુજરાતથી જોડાયેલી ટોપ 5 ખબરો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 30, 2019 | 6:10 AM

ટોપ ન્યૂઝ 1: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. મોદી સરકારે ખેડૂતો માટે 7214કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. આ પેકેજનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના ખેડૂતોને મળશે. ત્યારે પૂર્વ કૃષિપ્રધાન અને નાફેડના ચેરમેન દીલીપ સંઘાણીએ મોદી સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

ટોપ ન્યૂઝ 2 : કેન્દ્ર સરકારે ખેડૂતો અંગે સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ સહાયમાં ગુજરાતને હણહણતો અન્યાય થતો હોય તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસે સહાયને લોલીપોપ ગણાવતા કહ્યું કે 127 કરોડ રૂપિયામાંથી ખેડૂતોને કેટલા રૂપિયા મળશે. આચારસંહિતા પહેલા જનતાને સહાય મળી જશે કે કેમ તેવા સવાલો પણ કોંગ્રેસે ઉઠાવ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ટોપ ન્યૂઝ 3 : ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ વચ્ચેના અણબનાવનો લાભ થશે. બંન્ને વચ્ચેનો અણબનાવ વાયબ્રન્ટમાં દેખાયો છે. તેમણે વાયબ્રન્ટ સમિટને નિષ્ફળ ગણાવી તો કોંગ્રેસ નેતાની નારાજગીની વાતને પણ રાજીવ સાતવે ફગાવી દીધી હતી.

ટોપ ન્યૂઝ 4 : સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની પેટાચૂંટણીમાં ભગવા લહેરાયો છે. ત્યારે આ જીતને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું. રૂપાણીએ કહ્યું કે જસદણ વિધાનસભા તેમજ પેટાચૂંટણીઓના પરિણામ એ આગામી લોકસભા ચૂંટણીનું ટ્રેલર છે.

ટોપ ન્યૂઝ 5 : આણંદના સિનાઈ ક્રેડીટ સોસાયટીના ચેરમેનના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. મૃતક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીના નામનો ઉલ્લેખ કરાયો છે. જયંત બોસ્કીએ નાણાં પરત અપાવવા મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. રૂપેશ સાત્વિકે આર્થિક કારણોસર મોતને વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">