AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: નરેશ પટેલના રાજકીય પાર્ટીમાં જોડાવવા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શું આવ્યું નિવેદન

નરેશ પટેલનું રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું છે કે  નરેશ પટેલ મારા સારા મિત્ર છે કોઈ પાર્ટી જોડવાના નથી તેવું મને પર્સનલી કહ્યું છે.

Surat: નરેશ પટેલના રાજકીય પાર્ટીમાં જોડાવવા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શું આવ્યું નિવેદન
Statement of State President CR Patil regarding joining Naresh Patel's political party
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 18, 2022 | 2:35 PM
Share

Surat: ગુજરાતમાં લાખો પાટીદારોના આસ્થા કેન્દ્ર ખોડલધામના(Khodaldham) અધ્યક્ષ નરેશ પટેલ (Naresh Patel)રાજકારણમાં જોડાવવા બાબતે અનેક ચર્ચા ચાલી રહી છે. તે વચ્ચે (BJP state president)ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું (CR Patil) મોટું નિવેદન સામે આવ્યું અને કહ્યું કે નરેશભાઈ ભાજપના શુભેચ્છક રહ્યા છે. તેઓ કોઈ પાર્ટી જોડવાના નથી તેવું મને પર્સનલી કહ્યું છે. અને તેઓ ભાજપ સાથે શુભેચ્છક તરીકે જોડાયા છે તે સાથ હંમેશા રહેશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાણને લઈ  મામલો ગરમાયો ચાલી રહ્યો છે. ત્યારે નરેશ પટેલનું રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું પ્રથમ વખત નિવેદન આપતા કહ્યું છે કે  નરેશ પટેલ મારા સારા મિત્ર છે કોઈ પાર્ટી જોડવાના નથી તેવું મને પર્સનલી કહ્યું છે. અને તેઓ ભાજપ સાથે શુભેચ્છક તરીકે જોડાયા છે તે સાથ હંમેશા રહેશે. જેથી વિચારવું રહ્યું કે હવે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેના પર લોકોની નજર તો છે જે પણ પાર્ટીમાં જોડાશે. ત્યાર બાદ શું ઉથલ પાથલ થશે તે જોવા જેવું હશે.

આપના નેતા ગોપાલ ઇટાલીયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના દીકરાના સોંગને લઈને કરેલા ટ્વીટ અંગે આપ્યું નિવેદન કે ટ્વીટ કરવી એ પોતાનું અંગત મંતવ્ય છે. જે વ્યક્તિઓ લોકોને સમજવું કે શું કરવું. વધુમાં પાટીદારો સામેના કેસ પરત સરકાર ખેંચે તેવી પૂરી શક્યતાઓ છે. પરંતુ અલ્ટીમેટમ પર નહિ ખેંચે,મેરિટ પર સરકાર કેસ પરત ખેંચી શકે છે તેવી આશા છે. હાલમાં તો ઇલેક્શનને લઈ પાટીદાર નેતાઓના નિવેદનો સતત સામે આવી રહ્યા છે તે પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં 150 લોકોના ટોળાએ ઇસ્કોન મંદિરમાં કરી તોડફોડ, પૈસા અને કિંમતી સામાનની કરી લૂંટ, ઘણા લોકો થયા ઘાયલ

આ પણ વાંચો : The Kashmir Files BO Collection Day 7 :’ધ કાશ્મીર ફાઇલ્સ’ રોજ બનાવી રહી છે નવો રેકોર્ડ, જાણો 7 દિવસમાં કેટલી કમાણી

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">