ફી માફી મુદ્દે સુરતનાં વાલીઓએ શરૂ કરી ઓનલાઈન મુહિમ, અત્યાર સુધીમાં 3 હજાર કરતા વધુ મેલ આવ્યા

હાલમાં ગુજરાતમાં ફી નો મુદ્દો ગરમાઈ રહયો છે વાલીઓમાં આક્રોશ ભારે જોવા મળી રહ્યો છે ત્યારે ફી માફી મુદ્દે સુરતના વાલીઓની અનોખી મુહિમ સામે આવી છે જેમાં ફી ઘટાડવા માટે વાલીઓ કરી રહ્યા છે આજીજી પરંતુ સરકાર ધ્યાને નથી લેતી તેથી વાલીઓ કરી રહ્યા છે ઓનલાઇન ફરિયાદ સુરત વાલી મંડળ દ્વારા એક ઓનલાઈન મુહિમ શરૂ […]

ફી માફી મુદ્દે સુરતનાં વાલીઓએ શરૂ કરી ઓનલાઈન મુહિમ, અત્યાર સુધીમાં 3 હજાર કરતા વધુ મેલ આવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2020 | 12:34 PM

હાલમાં ગુજરાતમાં ફી નો મુદ્દો ગરમાઈ રહયો છે વાલીઓમાં આક્રોશ ભારે જોવા મળી રહ્યો છે ત્યારે ફી માફી મુદ્દે સુરતના વાલીઓની અનોખી મુહિમ સામે આવી છે જેમાં ફી ઘટાડવા માટે વાલીઓ કરી રહ્યા છે આજીજી પરંતુ સરકાર ધ્યાને નથી લેતી તેથી વાલીઓ કરી રહ્યા છે ઓનલાઇન ફરિયાદ સુરત વાલી મંડળ દ્વારા એક ઓનલાઈન મુહિમ શરૂ કરી છે.

વાલી મંડળ દ્વારા સરકાર સામે લડવા માટે એક વેબસાઈટ બનાવમાં આવી અને જેમાં કોઈ પણ વાલીઓ આ વેબસાઈટ પર જઈ ફી અથવા કોઈ પણ બાબતે રજુઆત કરી શકે છે ત્યારે અત્યાર સુધીમાં 3 હજાર કરતા વધુ મેલ આવ્યા જેમાં મોટા ભાગે ફી ઘટાડવા બાબતે આ મેલમાં રજૂઆતો કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સામે સરકારમાં મેલ જાય સુરત ડીઓને,શિક્ષણ મંત્રી ને છતાં પણ ફી ઘટાડવા અંગે સરકારનું ભેદી મૌન દેખાઈ રહ્યું છે, મૌન તોડવા અંગે વાલીઓની મુહિમ ચલાવી રહ્યા છે, માત્ર 48 કલાકમાં 3000 જેટલી ફરિયાદો કરવામાં આવી. ફરિયાદો આવ્યા બાદ તમામ વિભાગને મોકલાય છે. ઓનલાઇન www.valimandal.org ની વેબ સાઇટ ઉપર કરી શકે ફરિયાદ છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">