નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ 

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસો વચ્ચે નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે ખેલૈયાઓને અનલોક-5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે. 200 લોકોની હાજરીની શરતે નવરાત્રી આયોજનની છૂટછાટની વિચારણા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ મામલે સરકારે સત્તાવાર નિર્ણય લીધો નથી.   […]

નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ 
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Oct 04, 2020 | 8:06 PM

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસો વચ્ચે નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે ખેલૈયાઓને અનલોક-5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે. 200 લોકોની હાજરીની શરતે નવરાત્રી આયોજનની છૂટછાટની વિચારણા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ મામલે સરકારે સત્તાવાર નિર્ણય લીધો નથી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">