શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સાઇકલ ચલાવવાનું ફરી શરૂ કરો

કોરોના કાળમાં લોકોના આરોગ્ય પર મોટી અસર જોવા મળી છે. એક્સરસાઈઝની આદત છુટતા લોકોના શરીર પર અસર વર્તાવા લાગી છે. ત્યારે તેવામાં તમે સાઇકલિંગનું ઓપશન પસંદ કરી શકો છો. કારણ કે સાઇકલ ચલાવવાથી તમે ફક્ત શારીરિક રીતે નહીં મેન્ટલી પણ ફિટ રહી શકો છો. જો તમે ઘણા વર્ષોથી સાઇકલ નથી ચલાવી તો પણ તમારે સાઇકલ […]

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સાઇકલ ચલાવવાનું ફરી શરૂ કરો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:03 AM

કોરોના કાળમાં લોકોના આરોગ્ય પર મોટી અસર જોવા મળી છે. એક્સરસાઈઝની આદત છુટતા લોકોના શરીર પર અસર વર્તાવા લાગી છે. ત્યારે તેવામાં તમે સાઇકલિંગનું ઓપશન પસંદ કરી શકો છો. કારણ કે સાઇકલ ચલાવવાથી તમે ફક્ત શારીરિક રીતે નહીં મેન્ટલી પણ ફિટ રહી શકો છો. જો તમે ઘણા વર્ષોથી સાઇકલ નથી ચલાવી તો પણ તમારે સાઇકલ ચલાવવી જોઈએ. જો તમને એમ લાગતું હોય કે લાંબા સમય પછી સાઇકલ ચલાવવું કેટલું યોગ્ય અને સુરક્ષિત કહેવાય તો એ આજે અમે તમને જણાવીશું.

સાઇકલ ચલાવવામાં તમને જેટલી મજા આવશે એ તમને એટલું જ ફિટ રાખશે. જયારે તમે નાના હશો ત્યારે શોખ માટે તમે સાઇકલ ચલાવી હશે. પણ આજની બીઝી લાઈફમાં પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ થઇ ગયું છે. સાઈકલિંગ એક શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તે તમને શારીરિક રીતે જ નહિ માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. જે લોકોને ભુલવાની એટલે કે અલ્ઝાઇમરની બીમારી હોય તે સાઇકલ ચલાવવાથી સારી થઇ શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સાઇકલ ચલાવતી વખતે ધ્યાન રાખવા જેવી બાબત : 1). સાઇકલ ચલાવવા માટે તમને વધારે સામાનની જરૂર નથી. પણ હેલ્મેટ બહુ જરૂરી છે. ઘણા લોકોને એવું હશે કે બાઈક ચલાવતી વખતે જ હેલ્મેટ પહેરવું જોઈએ પણ એવું નથી. 2). જો તમે લાંબા સમય પછી સાઇકલ ચલાવો છો તો ભલે તમારામાં સ્ટેમિના અને એનર્જી હોય તો પણ સાઇકલ ધીમે ધીમે ચલાવો. 3). સાઇકલ ચલાવતી વખતે બહુ ઢીલા કે બહુ ટાઈટ કપડાં ન પહેરો.

આ પણ વાંચોઃ ઘરમાં બીજા બાળકનું આગમન થવાનું હોય ત્યારે મોટા સંતાન પ્રત્યે પ્રેમ કઈ રીતે દર્શાવશો ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">