Rajkot : ખેડૂતો પર કુદરત રૂઠી ! જામકંડોરણાના ભાદરા ગામમાં ખેડૂતોની માઠી દશા

જામકંડોરણા પંથકના ખેડૂતો પર કુદરત અને સરકાર બંને એકસાથે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 8:55 PM

Rajkot : જિલ્લાના જામકંડોરણા પંથકના ખેડૂતો પર કુદરત અને સરકાર બંને એકસાથે રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતોને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. તો બીજીબાજુ લોકડાઉન જેવી આફત આવતા ખેડૂતોના પાકને પુરતો ભાવ ન મળ્યો. તો આ વર્ષે વરસાદ ખેંચાતા જગતનો તાત ફરી એક વાર મુંઝવણમાં મુકાયો છે. ત્યારે જામકંડોરણા પંથકના ખેડૂતો હવે આકાશી આને માનવ સર્જિત આફતોથી આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. જામકંડોરણાના ભાદરા ગામમાં શાકભાજીની ખેતીમાં અનિયમિત ઉતારો આવતા પાક બગડી રહ્યો છે. અને પાકના પૂરતા ભાવ ન મળતા ખેડુતો શાકભાજી રસ્તા વચ્ચે ફેંકવા મજબૂર થયા છે. આવામાં સરકાર પણ ખેડુતોને કોઈ આર્થીક મદદ કરે તેવી લોકો માંગણી કરી રહ્યો છે.

 

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">