Rajkot: હડમતીયા ગ્રામ પંચાયતની કમાન મહિલા સભ્યોના હાથમાં, છેલ્લી ચાર ટર્મથી થાય છે સમરસ

રાજકોટઃ ધોરાજીના હડમતીયા ગામના સરપંચ તરીકે તેજલ ચાવડા બિનહરીફ ચૂંટાયા. આ ગામ ચાર ટર્મથી બિનહરીફ થતું આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 1:51 PM

Gram Panchayat Election: રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી (Dhoraji) તાલુકાનું હડમતીયા ગામની ગ્રામ પંચાયત સમરસ થઈ છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પ્રયાસથી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને મહિલા સભ્યો બિન હરીફ થયા છે. છેલ્લા ચાર ટર્મથી હડમતીયા ગ્રામ પંચાયત સમરસ થતી આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે ગ્રામ પંચાયત સમરસ થતાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અનેક વિકાસના કામો કરવામાં આવ્યાં છે. ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે.

તો ગામના બિનહરીફ મહિલા સરપંચ જેઓ બનવાના છે તેમનું કહેવું છે કે, ‘આજાદી પછી પ્રથમ વખત ગામમાં મહિલા સરપંચ બન્યા છે. એ પણ સમરસ ગ્રામ પંચાયત બની છે. ત્યારે વિકાસ કરવા હું પુરતો પ્રયત્ન કરીશ.’  તો પૂર્વ સરપંચનું કહેવું છે કે ગામમાં રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટની સુવિધા, જેવી પ્રાથમિક વ્યવસ્થા ગામમાં છે. તો આ વખતે જે બિનહરીફની ગ્રાન્ટ મળશે તેનાથી ગ્રામ લોકો સાથે મળીને નક્કી કર્યું છે કે એમાંથી સીસીટીવી કેમેરા તેમજ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે.

 

આ પણ વાંચો: PG પ્રવેશ મુદ્દે વિરોધ: સુરતમાં સિવિલ, સ્મીમેરના રેસિડેન્ટ તબીબ હડતાળ પર, તમામ ઈમરજન્સી સેવા ચાલુ

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલ આવતી કાલથી 2 દિવસ દુબઈ પ્રવાસે, વાયબ્રન્ટ ગુજરાતને લઈને કરશે રોડ શો, જાણો વિગત

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">