રાજકોટ: દિવાળીના તહેવારોમાં વધ્યા કોરોના કેસ, સંક્રમણ વધતા તંત્ર બન્યું એલર્ટ

રાજકોટમાં કોરોનાના કેસ વધતા વહીવટી તંત્ર એલર્ટ પર છે. રાજકોટ કલેકટરે અધિકારીઓ સાથે બેઠક કરી હાઈએલર્ટ પર રહેવા સૂચના આપી છે. તો કેન્સર અને સમરસનું ઓક્સિજન કોવિડ સેન્ટર સ્ટેન્ડ બાય રાખવા પણ આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં 150 કરતા વધુ વેન્ટિલેટરની સુવિધા છે. રાજકોટ સીટી અને જિલ્લામાં 4308 બેડની સુવિધા છે. આ ઉપરાંત 32 પ્રાઇવેટ, […]

રાજકોટ: દિવાળીના તહેવારોમાં વધ્યા કોરોના કેસ, સંક્રમણ વધતા તંત્ર બન્યું એલર્ટ
Follow Us:
| Updated on: Nov 19, 2020 | 7:13 PM

રાજકોટમાં કોરોનાના કેસ વધતા વહીવટી તંત્ર એલર્ટ પર છે. રાજકોટ કલેકટરે અધિકારીઓ સાથે બેઠક કરી હાઈએલર્ટ પર રહેવા સૂચના આપી છે. તો કેન્સર અને સમરસનું ઓક્સિજન કોવિડ સેન્ટર સ્ટેન્ડ બાય રાખવા પણ આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં 150 કરતા વધુ વેન્ટિલેટરની સુવિધા છે. રાજકોટ સીટી અને જિલ્લામાં 4308 બેડની સુવિધા છે. આ ઉપરાંત 32 પ્રાઇવેટ, 6 સરકારી અને 12 કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં 50 ધન્વંતરિ રથ અને 11 સંજીવની રથ પણ સતત દોડી રહ્યા છે. જિલ્લામાં 300 આરોગ્ય કેન્દ્રો પર ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. શરદી-ઉધરસ હોઈ તો ખાસ ટેસ્ટિંગ કરાવવા લોકોને અપીલ કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી લાગુ થશે કર્ફ્યૂ, કોરોના કેસો વધતા લેવાયો મોટો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">