કૃષિ પ્રધાન રાઘવજી પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક,રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જુઓ વીડિયો

રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર  માટે ખસેડવામાં આવ્યા છે.બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.  હાલ રાઘવજી પટેલની તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગત અપાઈ છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક,રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જુઓ વીડિયો
Rajkot
Follow Us:
Disha Thakar
| Edited By: | Updated on: Feb 11, 2024 | 10:52 PM

રાજકોટના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર  માટે ખસેડવામાં આવ્યા છે.બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.  હાલ રાઘવજી પટેલની તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગત અપાઈ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગામ ચલો અભિયાન દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જામનગર જિલ્લાના બેરાજા ગામે ગત રાતે બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. ડોકટર સંજય ટિલાળા સાથે TV9 ગુજરાતીએ વાતચીતમાં જણાવ્યુ કે રાઘવજી પટેલને મગજમાં નાનુ હેમ્રેજ થયુ છે. તેમજ તેમની તબિયત સુધારા પર છે તેવી માહિતી આપવામાં આવી છે.

બ્રેન સ્ટ્રોક એટલે શું ?

બ્રેઈન સ્ટ્રોક એટલે જ્યારે મગજમાં બ્લડ સર્ક્યુલેશન સરખુ ના થાય ત્યારે મસ્તિષ્કની કોશિકાઓ મરવા લાગે છે. જેના પગલે થતી સમસ્યાને બ્રેન સ્ટ્રોક કહેવાય છે.આમાં મસ્તિષ્કની લોહી પહોંચાડતી નળીઓ ફાટી જાય છે.જેને બ્રેન હેમ્રેજ કહેવામાં આવે છે. આને બ્રેન એટેક પણ કહી શકાય છે.

( વીથ ઈનપુટ – રોનક મજીઠીયા ) 

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">