વડાપ્રધાન મોદી આજે હજીરાથી ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસનું કરશે વરચ્યુલ લોકાર્પણ, સુરતમાં વસતા સૌરાષ્ટ્રના 20 લાખ લોકો માટે રાહત

દક્ષિણ ગુજરાતના હજીરાને સૌરાષ્ટ્રના ઘોઘાથી જોડતી રો પેક્સ ફેરી સર્વિસનો આજથી વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. આજે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રો પેક્સ ફેરીનુ વરચ્યુલ લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ગુજરાત માટે મહત્વની ગણાવીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને અભિનંદન પાઠવ્યા છે. ઈંધણ અને સમયની બચતની સાથે દરિયાકાંઠે વિકસેલા ઉદ્યોગને વધુ વેગ મળશે. સૌરાષ્ટ્રમાંથી […]

વડાપ્રધાન મોદી આજે હજીરાથી ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસનું કરશે વરચ્યુલ લોકાર્પણ, સુરતમાં વસતા સૌરાષ્ટ્રના 20 લાખ લોકો માટે રાહત
Follow Us:
| Updated on: Nov 08, 2020 | 8:31 AM

દક્ષિણ ગુજરાતના હજીરાને સૌરાષ્ટ્રના ઘોઘાથી જોડતી રો પેક્સ ફેરી સર્વિસનો આજથી વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. આજે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રો પેક્સ ફેરીનુ વરચ્યુલ લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ગુજરાત માટે મહત્વની ગણાવીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને અભિનંદન પાઠવ્યા છે. ઈંધણ અને સમયની બચતની સાથે દરિયાકાંઠે વિકસેલા ઉદ્યોગને વધુ વેગ મળશે. સૌરાષ્ટ્રમાંથી 20 લાખ લોકો સુરતમાં વસવાટ કરી રહ્યાં છે. જેમની અવર જવર માટે રોજ 5 હજાર જેટલી બસની આવ જા કરી રહી છે. જેમાં 10થી 12 કલાકમાં સુરતથી સૌરાષ્ટ્રનુ અંતર કાપવામાં આવે છે. 500 મુસાફરો, 100 કાર અને 30 ટ્રકનુ વહન કરી શકે તેવી ક્ષમતા રો પેક્સ ફેરી સર્વિસની છે. દિવાળીના પર્વે આ સેવાનો પ્રારંભ થતા સુરતથી સૌરાષ્ટ્ર પોતાના વતન જવા માંગતા લોકોમાં આનંદ અને ઉત્સાહ છે. રો પેક્સ ફેરી સર્વિસ માટે બુકીગ ઉત્સાહજનક રહ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">