પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે: DGP શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગ થશે તો છોડવામાં નહીં આવે અને પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે. ત્યારે વધુમાં પોલીસ વડાએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકશો તો મોટી કાર્યવાહી પણ કરાશે. મહેસાણામાં આ મુદ્દે એક વ્યક્તિ પર […]

પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે: DGP શિવાનંદ ઝા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:58 AM

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગ થશે તો છોડવામાં નહીં આવે અને પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે. ત્યારે વધુમાં પોલીસ વડાએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકશો તો મોટી કાર્યવાહી પણ કરાશે. મહેસાણામાં આ મુદ્દે એક વ્યક્તિ પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વતન જવા ઈચ્છતા લોકો માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. વ્યવસ્થામાં સરકારને સાથ આપો તે જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">