પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે: DGP શિવાનંદ ઝા
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગ થશે તો છોડવામાં નહીં આવે અને પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે. ત્યારે વધુમાં પોલીસ વડાએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકશો તો મોટી કાર્યવાહી પણ કરાશે. મહેસાણામાં આ મુદ્દે એક વ્યક્તિ પર […]
![પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે: DGP શિવાનંદ ઝા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/2-6.jpg?w=1280)
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોને ચેતવણી આપી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા લોકડાઉનનો ભંગ થશે તો છોડવામાં નહીં આવે અને પોલીસ પર હુમલો કરનારને ખૂણે-ખૂણામાંથી પકડવામાં આવશે. ત્યારે વધુમાં પોલીસ વડાએ જણાવ્યું કે ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકશો તો મોટી કાર્યવાહી પણ કરાશે. મહેસાણામાં આ મુદ્દે એક વ્યક્તિ પર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વતન જવા ઈચ્છતા લોકો માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે. વ્યવસ્થામાં સરકારને સાથ આપો તે જરૂરી છે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા