અમદાવાદ: સેનેટાઈઝિંગની સેવા! સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર્વ વિસ્તારની સોસાયટીને સેનેટાઇઝિંગ કરાઈ
અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોનાની લડાઇમાં સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીને વિના મૂલ્યે સેનેટાઇઝિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 150થી વધુ સોસાયટીને સેનેટાઈઝ કરવામાં આવી છે. સેનેટાઇઝિંગ સહિત કેમિકલ્સનો ઉપયોગ કરીને સોસાયટીને સેનેટાઇઝ કરવામાં […]
![અમદાવાદ: સેનેટાઈઝિંગની સેવા! સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર્વ વિસ્તારની સોસાયટીને સેનેટાઇઝિંગ કરાઈ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/99-16.jpg?w=1280)
અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે કોરોનાની લડાઇમાં સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીને વિના મૂલ્યે સેનેટાઇઝિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આર્યન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 150થી વધુ સોસાયટીને સેનેટાઈઝ કરવામાં આવી છે. સેનેટાઇઝિંગ સહિત કેમિકલ્સનો ઉપયોગ કરીને સોસાયટીને સેનેટાઇઝ કરવામાં આવે છે.
આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો