પોરબંદર : ગુજરાતના પોરબંદરના કુતિયાણામાં આવાસ ફાયનાન્સીયર્સ (Aavas Financiers) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. કુતિયાણામાં આવેલી સ્થાવર મિલકત એટલે કે વિશાળ ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.
આ પણ વાંચો- આજની ઇ-હરાજી : બેંક દ્વારા રાજકોટના અમરનગરમાં વિશાળ ઘરની કરવામાં આવશે હરાજી, જાણો શું છે વિગત
આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 201.06 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 17,53,320 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,75,332 રુપિયા રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 25 નવેમ્બર 2023, ગુરુવારે સવારે 11.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની છે.
Published On - 10:10 am, Tue, 31 October 23