Surat: 3 બાળકો કોરોના પોઝિટિવ, સીલ કરાયેલ રેસીડેન્સીમાં બાળકો પોઝિટિવ આવતા ચિંતા વધી

સુરતમાં અઠવામાં સીલ કરાયેલ મેઘમયુર અને આવિષ્કારમાં વધુ ત્રણ કોરોના કેસ આવતા ચિંતા વધી છે. ચિંતા એ બાબતની છે કે આ વખતે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 1:08 PM

સુરતથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ત્રણ કોરોના પોઝિટીવ કેસ આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જી હા આમાં ચિંતાજનક બાબત એ છે કે 3 બાળકોને પોઝિટિવ કેસ આવ્યા છે. અગાઉ મેઘમયુરમાં એક સાથે 9 લોકોને પોઝિટિવ કેસ આવ્યા હતા. ક્લસ્ટર કરાયેલા વિસ્તારમાં કોન્ટેક્ટ ટ્રેસિંગના બાળકો પોઝિટિવ મળ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

જણાવી દઈએ કે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ બાદ સુરતમાં કોરોનાએ ફરી દેખા દીધી છે. કોરોનાના કેસોમાં વધારો થતાં તંત્ર પણ ચિંતામાં છે. આજે સીલ કરાયેલી બિલ્ડીંગમાં વધુ 3 બાળકો કોરોના સકારાત્મક આવતા તંત્ર દોડતું થયું. તમને જણાવી દઈએ કે આવિષ્કાર રેસીડન્સીમાં અગાઉ 11 લોકો કોરોના સકારાત્મક જોવા મળ્યા હતા. જેમાં 5 બાળકો હતો. બાદમાં ત્યાના 44 ફ્લેટોને ક્વોરન્ટાઇન કરાયા છે. હવે અહીંયા વધુ કેસ નીકળી આવતા આજુ બાજુના વિસ્તારમાં ફફડાટ છે.

આ સિવાય અઠવા ઝોનમાં આવેલ મેઘ મયુર એપાર્ટમેન્ટ પણ સીલ કરાયું છે. ત્યાં પણ 2 દિવસમાં 9 કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. બાદમાં તેને પણ સીલ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Surat : રાહતના સમાચાર : હવે ઉકાઇમાંથી 1 લાખ ક્યુસેક કરતા પણ ઓછું પાણી છોડાઈ રહ્યું છે

આ પણ વાંચો: વેક્સિન નહીં તો ગરબા નહીં: Surat મનપાનો મોટો નિર્ણય, રસી લીધી હશે તે જ લોકો ગરબામાં ભાગ લઈ શકશે

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">