અમદાવાદ: કરફ્યૂમાં પરપ્રાંતિય લોકો અટવાયા, મસમોટા ભાડા ચૂકવી પહોંચ્યા નિયત સ્થળે

અમદાવાદમાં કરફ્યૂને કારણે બહારથી આવતા લોકો અટવાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશથી મજૂરી માટે અમદાવાદ આવી રહેલા આવા જ 13 યુવકો પણ ફસાયા. કરફ્યૂની જાણ નહીં હોવાથી પોતાના સ્થાન પર પહોંચવામાં તેઓ મુશ્કેલીમાં મુકાયા. મજબૂરીમાં તેમને 300થી 400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું ચુકવીને ખાનગી વાહનોમાં પહોંચવું પડી રહ્યું છે. ખાનગી વાહનચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને […]

અમદાવાદ: કરફ્યૂમાં પરપ્રાંતિય લોકો અટવાયા, મસમોટા ભાડા ચૂકવી પહોંચ્યા નિયત સ્થળે
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 6:45 PM

અમદાવાદમાં કરફ્યૂને કારણે બહારથી આવતા લોકો અટવાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશથી મજૂરી માટે અમદાવાદ આવી રહેલા આવા જ 13 યુવકો પણ ફસાયા. કરફ્યૂની જાણ નહીં હોવાથી પોતાના સ્થાન પર પહોંચવામાં તેઓ મુશ્કેલીમાં મુકાયા. મજબૂરીમાં તેમને 300થી 400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું ચુકવીને ખાનગી વાહનોમાં પહોંચવું પડી રહ્યું છે. ખાનગી વાહનચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરતાં નથી.

આ પણ વાંચો: અમદાવાદ: શહેરમાં કરફ્યુ વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી, જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડયા ફૂડ પેકેટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">