VIDEO: ઊંઝામાં આજથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ, 30,000થી વધારે સ્વંયસેવકોની ફોજ તૈનાત

આજથી મા ઉમાની પાવન ધરા ઊંઝામાં હિન્દુ સંસ્કૃતિનો અદ્વિતિય, અલૌકિક અને અકલ્પનીય લક્ષચંડી મહાયજ્ઞ ભવ્ય શરૂઆત થઈ છે જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. ભારત સહિત 126 દેશોમાંથી અંદાજે 80 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઊંઝામાં પધારશે અને આ મહાયજ્ઞના સાક્ષી બનશે. મહાયજ્ઞને સફળ બનાવવા માટે અલગ અલગ 45 કમિટીઓની રચના કરવામાં આવી છે અને 30 હજારથી વધારે […]

VIDEO: ઊંઝામાં આજથી લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય પ્રારંભ, 30,000થી વધારે સ્વંયસેવકોની ફોજ તૈનાત
Follow Us:
| Updated on: Dec 18, 2019 | 3:41 AM

આજથી મા ઉમાની પાવન ધરા ઊંઝામાં હિન્દુ સંસ્કૃતિનો અદ્વિતિય, અલૌકિક અને અકલ્પનીય લક્ષચંડી મહાયજ્ઞ ભવ્ય શરૂઆત થઈ છે જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. ભારત સહિત 126 દેશોમાંથી અંદાજે 80 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઊંઝામાં પધારશે અને આ મહાયજ્ઞના સાક્ષી બનશે. મહાયજ્ઞને સફળ બનાવવા માટે અલગ અલગ 45 કમિટીઓની રચના કરવામાં આવી છે અને 30 હજારથી વધારે સ્વયંસેવકોની ફોજ ખડે પગે છે.

આ પણ વાંચો: ઉંઝામાં મા ઉમિયાનો જયઘોષ, ઉમિયાના રંગે રંગાયું ઉંઝા, જુઓ VIDEO

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભક્તોના રહેવા, જમવા અને દર્શન કરવા માટેની સાથે સલામતીની વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. પ્રસાદીની વાત કરીએ તો પ્રસાદીમાં ચાર અલગ-અલગ બુંદી પ્રસાદી, મગદાળની પ્રસાદી, હૂંડી ભેટ માટેની પ્રસાદી અને ડ્રાયફ્રુટ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 17 લાખ લાડુ પણ બનાવવામાં આવ્યા છે. મહોત્સવના ભવ્યાતિભવ્ય શુભારંભ પહેલા જ એશિયા બુક ઓફ રેકોર્ડમાં 4 રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">