જૂનાગઢના સક્કર બાગ ઝૂમાં પાંચ સિંહ બાળનો જન્મ થયો

જૂનાગઢના સક્કર બાગ ઝૂમાં સિંહણ ડી-૨૨ અને આંકોલવાડીના સિંહ દ્વારા પાંચ બચ્ચાનો જન્મ થયો છે. હાલ ઝુ સ્ટાફ સિંહ બાળનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 9:05 AM

ગુજરાતના( Gujarat) જૂનાગઢના(Junagadh) સક્કર બાગ ઝૂમાં(Sakkarbaug zoo) પાંચ સિંહ બાળનો( Cube) જન્મ થયો છે. સિંહણ ડી-૨૨ અને આંકોલવાડીના સિંહ દ્વારા પાંચ બચ્ચાનો જન્મ થયો છે. હાલ ઝુ સ્ટાફ સિંહ બાળનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે.

આ તમામ સિંહ બાળ હાલ સ્વસ્થ છે. સિંહળ સાથે પાંચેય સિંહ બાળના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, પાંચેય સિંહ બાળ સિંહણ પાસે બેઠા છે.

આ પણ વાંચો :  Vibrant Gujarat Global Summit 2022 : વાઈબ્રન્ટ ગુજરાતમાં વિક્રમી મૂડીરોકાણ આકર્ષવા દિલ્લીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે રોડ શો

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા, રાજયમાં કુલ 316 એક્ટિવ કેસ

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">