કોરોના સામે આયુર્વેદિક ઉપચાર બની રહ્યો છે કારગર, આયુર્વેદ યુનિવર્સિટીમાં બનાવાઈ દવા
કોરોના સામે આર્યુવૈદિક ઉપચાર શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા અને ઉકાળા તૈયાર કરવામાં આવ્યા છે. આ દવા આયુષ વિભાગની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવી છે. Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી […]
કોરોના સામે આર્યુવૈદિક ઉપચાર શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી દવા અને ઉકાળા તૈયાર કરવામાં આવ્યા છે. આ દવા આયુષ વિભાગની માર્ગદર્શિકા મુજબ બનાવવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોનાની કપરી સ્થિતી વચ્ચે શિક્ષણ જગતના મહત્વના સમાચાર, જૂન માસમાં શાળાઓ નહીં ખુલે!