દિવ્યાંગો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, પંચાયત સેવા વર્ગ 3 ની ભરતીમા 4 ટકા અનામત અપાશે

દિવ્યાંગો માટે રાજય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં પંચાયત સેવા વર્ગ 3ની ભરતીમાં 4 ટકા અનામત આપવાની સરકારે જાહેરાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 7:22 PM

દિવ્યાંગો માટે રાજય સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં પંચાયત સેવા વર્ગ 3ની ભરતીમાં 4 ટકા અનામત આપવાની સરકારે જાહેરાત કરી છે. જેમાં સીધી ભરતીથી નિમણુંક કરી ભરાતી જગ્યાઓમાં અનામતનો લાભ મળશે. રાજ્યના પંચાયત વિભાગ દ્વારા આ પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે જુલાઇ માસમાં  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અધ્યક્ષતામાં સંબંધિત વિભાગો તેમજ તજજ્ઞ સમિતિ ની એક મહત્વની બેઠક મળી હતી જેમાં નક્કી થયા મુજબ પંચાયત સેવા વર્ગ 3 સંવર્ધનની જગ્યાઓમાં ચાર ટકા જગ્યા અનામત રાખી ને દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવાનું નકકી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કુલ 19 અલગ-અલગ પંચાયત સેવા વર્ગ-3ની સીધી ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે નિયત ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યા છે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા નૈતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આ પૂર્વે પણ ગુજરાત  સરકારે દિવ્યાંગ રમતવીરો માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં પેરાલિમ્પિક, કોમનવેલ્થ પેરા સ્પોર્ટસ અને પેરા એશિયન ગેમ્સમાં રમતવીરો માટે જાહેરાત કરી હતી. તેમાં મેળવેલા પદકના આધારે સરકારી નોકરીમાં વર્ગ 1-2માં સીધી ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી આ બેંક ની ચેકબુક બનશે નકામી ! જો તેમાં તમારું ખાતું હોય તો તાત્કાલિક આ પગલું ભરો નહીંતર પડશો મુશ્કેલીમાં

આ પણ વાંચો :  Rajkot જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ ગોંડલમાં સાડા 5 ઇંચ વરસાદ, વીજળી પડતા 2ના મોત

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">