નર્મદા જિલ્લો થયો કોરોના મુક્ત, છેલ્લા 12 દિવસથી એક પણ કેસ પોઝિટિવ નહી
નર્મદા જિલ્લો કોરોના મુક્ત થયો છે, છેલ્લા 12 દિવસથી એક પણ કેસ પોઝિટિવ નહી. જિલ્લામાં અત્યાર સુધી 12 પોઝિટિવ કેસ હતા જેમાં 11 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને આજે વધુ એક દર્દીને રજા આપવામાં આવી. આ પણ વાંચો: વીજ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, ફયુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો કરાયો ઘટાડો રોચક VIDEO જોવા […]
નર્મદા જિલ્લો કોરોના મુક્ત થયો છે, છેલ્લા 12 દિવસથી એક પણ કેસ પોઝિટિવ નહી. જિલ્લામાં અત્યાર સુધી 12 પોઝિટિવ કેસ હતા જેમાં 11 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને આજે વધુ એક દર્દીને રજા આપવામાં આવી.
આ પણ વાંચો: વીજ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, ફયુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો કરાયો ઘટાડો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો