Gujarat IRCTC tour package : રેલવે શ્રાવણ મહિનામાં કરાવશે 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTCનું આ ટૂર પેકેજ કરો બુક, આટલો થશે ખર્ચ

IRCTC ભગવાન શંકરના ભક્તો માટે શ્રાવણમાં એક શાનદાર પેકેજ લાવ્યું છે. આ પેકેજ દ્વારા તમને એકસાથે 7 જ્યોતિર્લિંગ જોવાનો મોકો મળશે. અમે તમને ટૂર પેકેજની સંપૂર્ણ વિગતો જણાવીએ.

Gujarat IRCTC tour package : રેલવે શ્રાવણ મહિનામાં કરાવશે 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTCનું આ ટૂર પેકેજ કરો બુક, આટલો થશે ખર્ચ
Gujarat IRCTC tour package
Follow Us:
| Updated on: Jul 25, 2024 | 12:46 PM

IRCTC Tour Package : આ વખતે ગુજરાતમાં 5મી ઓગસ્ટથી શ્રાવણ શરૂ થઈ રહ્યો છે. જો તમે પવિત્ર સાવન મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હો તો IRCTCનું શ્રાવણ સ્પેશિયલ ટૂર પેકેજ તમારા માટે બેસ્ટ છે. આ પેકેજમાં તમને એકસાથે 7 જ્યોતિર્લિંગ જોવાનો મોકો મળશે.

તો ચાલો જાણીએ પેકેજની વિગતો

આ ટૂર પેકેજનું નામ 7 જ્યોતિર્લિંગ યાત્રા શ્રાવણ સ્પેશિયલ છે. આ પ્રવાસ 9 રાત અને 10 દિવસનો રહેશે. IRCTCના આ ટૂર પેકેજમાં તમને નાસ્તો, લંચ અને ડિનર આપવામાં આવશે. આ પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે.

ક્યાં ફરવા મળશે?

  • મહાકાલેશ્વર
  • ઓમકારેશ્વર
  • ત્રિમકેશ્વર
  • ભીમેશ્વર
  • ગૃહનેશ્વર
  • પારિલ બાજીનાથ
  • મલ્લિકાઅર્જુન જ્યોતિર્લિંગ

પેકેજ બુક કરવા માટે કેટલો ખર્ચ થશે

IRCTCના આ ટૂર પેકેજને બુક કરવા માટે તમારે 20,900 રૂપિયા ખર્ચવા પડશે. જો કે પેકેજ મુજબ કિંમત બદલાય છે. જો તમે સ્લીપર કોચ માટે પેકેજ બુક કરો છો, તો તમારે 20,900 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે થર્ડ AC ટિકિટ બુક કરો છો તો તેની કિંમત 34,500 રૂપિયા થશે. જ્યારે 2AC ટિકિટ બુક કરવા માટે તમારે 48,900 રૂપિયા ચૂકવવા પડશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કોઈપણ માહિતી માટે આ નંબર પર કોલ કરો

9321901849 9321901852

કોઈપણ માહિતી માટે આ નંબર પર WhatsApp કરો

9653661717

યાત્રા ક્યારે શરૂ થશે?

આ યાત્રા 3જી ઓગસ્ટથી શરૂ થશે.

બોર્ડિંગ:- રાજકોટ – સુરેન્દ્રનગર – વિરમગામ – સાબરમતી – નડિયાદ – આણંદ – છાયાપુરી (વડોદરા) – ગોધરા – દાહોદ – મેઘનગર – રતલામ.

ડી-બોર્ડિંગ:- વાપી – સુરત – વડોદરા – આણંદ – નડિયાદ – સાબરમતી – વિરમગામ – સુરેન્દ્રનગર – રાજકોટ.

અહીંયા ચેક કરો કેન્સલેશન પોલિસી

જો તમે ટ્રિપની શરૂઆતના શરૂઆતના 8-14 દિવસ પહેલા રદ કરવામાં આવે છે, તો પેકેજની કિંમતમાંથી 25% કાપવામાં આવશે. જો પેકેજ શરૂ થવાના 4 થી 7 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પેકેજના ભાડામાંથી 50 ટકા કાપવામાં આવશે. જો તમે પેકેજ શરૂ થવાના 4 દિવસ પહેલા પેકેજ ટિકિટ રદ કરો છો, તો તમને પેકેજ ટિકિટ માટે એક રૂપિયો પણ આપવામાં આવશે નહીં.

બુકિંગ અને પૂછપરછ માટે અહીં સંપર્ક કરો.

અમદાવાદ પ્રાદેશિક કચેરી 502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ, આશ્રમ રોડ, અમદાવાદ

વડોદરા

પ્લેટફોર્મ નંબર 1, વડોદરા રેલવે સ્ટેશન

રાજકોટ

પ્લેટફોર્મ નંબર 1, રાજકોટ રેલવે સ્ટેશન

સુરત

પ્લેટફોર્મ નંબર 1, સુરત રેલવે સ્ટેશન

આ ઈમેલ આઈડી પર સંપર્ક કરો: roadi@irctc.com

કોઈપણ મદદ માટે અહીં કૉલ કરો

9321901849, 9321901851, 9321901852, 7021090644,7021090612,7021090626, 7021090572,7021090837,7021090498 8287931627, 8287931728, 8287931718

ટેલિફોન : 079-29724433, 079-49190037

(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">