Rajkot: નારાજ સમર્થકોએ આપ્યું વિંછીયા બંધનું એલાન, તો કુંવરજી બાવળિયાએ કરી આ અપીલ

નવા મંત્રીમંડળમાં સ્થાન ના મળતા કુંવરજી બાવળિયાના સમર્થક નારાજ હતા. અને બંધનું એલાન કર્યું હતું આવામાં નેતાએ તેમના સમર્થકોને વિરોધ ના કરવા અપીલ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 5:55 PM

ગુજરાતની કમાન સંભાળવા નવા મુખ્યમંત્રી બાદ તેમના મંત્રીમંડળની રચના આજે થઇ. નો રીપીટ થીયરીને લઈને મંત્રીમંડળ રચવામાં આવ્યું છે. આ વચ્ચે ઘણા નેતા અને તેમના સમર્થકો નારાજ હોવાના અહેવાલ આવ્યા હતા. આવા જ એક અહેવાલ કુંવરજી બાવળિયાના હોમ ટાઉનમાંથી આવ્યા હતા.

રાજકોટ વીંછીયામાં વેપારી એસોશિયન દ્વાર જાહેર નોટિસ બોર્ડમાં વીંછીયા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેમજ આ ઉપરાંત કુંવરજી બાવળિયાના સમર્થકોએ વીંછીયામાં વેપાર બંધ કરાવ્યાના સમાચાર હતા. તેમની માંગ હતી કે કુંવરજી બાવળિયાને મંત્રી પદે ચાલુ રાખવામાં આવે.

જો કે, શપથ સમારોહના આજના કાર્યક્રમ વચ્ચે કુંવરજી બાવળિયાએ પોતાનું નિવેદન આપ્યું. કુંવરજીએ કહ્યું કે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે શિરોમાન્ય છે. તેમને એમ પણ કહ્યું કે કોઇપણ પ્રકારના પ્રપંચ વગર પાર્ટીના નિર્ણયને આવકારીને પાર્ટીને આગળ વધારવા પ્રયત્ન કરીએ. સાથે જ કુંવરજી બાવળિયાએ લોકોને કોઇપણ પ્રકારનો વિરોધ ન કરવા કરી અપીલ પણ કરી હતી. કુંવરજીએ નો રીપીટ થીયરીને આવકારતા વિરોધ ના કરવાની અપીલ લોકોને કરી.

 

આ પણ વાંચો: સૌનો કાર્યકાળ યશસ્વી રહે! PM મોદી અને અમિત શાહે નવા મંત્રીમંડળને પાઠવી શુભેચ્છાઓ

આ પણ વાંચો: Gujarat New Cabinet : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોપાયું

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">