AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ એક માવઠા માટે ખેડૂતો રહેજો તૈયાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી આ મોટી આગાહી-  Video

રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલે ખેડૂતોને સાવચેત રહેવા જણાવ્યુ છે કારણ કે રાજ્યમાં વધુ એક માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2025 | 6:41 PM
Share

રાજ્યના માથે તોળાઈ રહ્યુ છે વધુ એક માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં તારીખ 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ભારે પવન, મેઘ ગર્જના સાથે માવઠાની આગાહી કરાઈ છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ભારે પવન ફૂંકાશે. દરિયા કિનારના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેમા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.

કેરી પકવતા ખેડૂતોની વધી ચિંતા

જો માવઠુ થશે તો કેરીના ખેડૂતોની ચિંતા વધશે. ભારે પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. તો બીજી તરફ વરસાદને કારણે પણ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

અંબાલાલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં વર્ષની પ્રથમ સાઈક્લોનિક સિસ્ટમ તૈયાર રહી છે. જે આગળ જતા સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થતી દેખાઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં 28 થી 30 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
g clip-path="url(#clip0_868_265)">