Gujarat માં પોલીસ કર્મીઓની ઇમ્યુનિટી વધારવા નવતર પ્રયોગ, અપાશે ઇમ્યુનિટી બુસ્ટર ટેબલેટ

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ પોલીસ વિભાગ સાવચેતીના ભાગરૂપે આનો પ્રયોગ કરશે. જેમાં પ્રાથમિક ધોરણે રાજ્ય પોલીસ વડા ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ આપવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 2:07 PM

ગુજરાત(Gujarat) ના કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પોલીસ(Police)  વિભાગ નવતર પ્રયોગ કરવામાં જઇ રહ્યો છે. જેમાં ખાનગી કંપનીની ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ પોલીસ કર્મીઓને આપવામાં આવશે.આ ટેબલેટ 1 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય તેવી વ્યવસ્થા છે. રાજ્યમાં કોરોના દરમિયાન અનેક પોલીસકર્મીના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ પોલીસ વિભાગ સાવચેતીના ભાગરૂપે આનો પ્રયોગ કરશે. જેમાં પ્રાથમિક ધોરણે રાજ્ય પોલીસ વડા ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ આપવામાં આવશે તેમજ પોલીસ ભવન ખાતેના પોલીસકર્મીને ઈમ્યુનિટી બૂસ્ટર ટેબ્લેટ આપવામાં આવશે. તેની બાદ રાજ્યના તમામ પોલીસ કર્મીઓને આ ઇમ્યુનિટી બુસ્ટર ટેબલેટ આપવામાં આવશે.

આ પણ વાંચો :  Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી, સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું તે જ જીત : શાહરુખ ખાન

આ પણ વાંચો : SURAT : ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા સ્કુલે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકાએક ઘટી

 

Follow Us:
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">