Dwarka: આવતીકાલથી શ્રદ્ધાળુઓ કરી શકશે દ્વારકાધીશના દર્શન, એકસાથે 50 શ્રદ્ધાળુઓને આપવામાં આવશે પ્રવેશ

દ્વારકાનું પ્રસિદ્ધ જગત મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. દર્શન માટે 50 શ્રદ્ધાળુઓને એકસાથે મંદિરમાં પ્રવેશ અપાશે.

| Updated on: Jun 10, 2021 | 1:43 PM

આખરે દ્વારકાધીશના ભક્તો (Devotees) માટે આવી ગઈ દર્શનની શુભ ઘડી. આવતીકાલથી કૃષ્ણભક્તો દ્વારકાધીશના દર્શન કરી શકશે. દ્વારકાનું પ્રસિદ્ધ જગત મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. દર્શન માટે 50 શ્રદ્ધાળુઓને એકસાથે મંદિરમાં પ્રવેશ અપાશે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું અને માસ્ક પહેરી રાખવું આવશ્યક છે.

શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ તો લઈ શકશે પણ આરતીનો લાભ નહીં લઈ શકે. મંદિરની પરિક્રમા પણ ભક્તો માટે બંધ રાખવામાં આવી છે. મંદિરમાં નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

આ પહેલા દ્વારકાધીશ મંદિરમાં ધજા ચડાવવા ઇચ્છતા ભક્તો માટે પણ રાહતના સમાચાર આવ્યા હતા. ધજા ચડાવવા આવતા ભક્તોને 25 ની મર્યાદામાં પ્રવેશ આપવાની છૂટ અપાઈ હતી. કોરોનાનું સંક્રમણ ઘટતા ધજા ચડાવવા અંગે રાહત અપાઇ હતી. અગાઉ ધજા ચડાવવા માટે માત્ર 10 લોકોની છૂટ હતી.

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">