અમદાવાદમાં કરફ્યુ છતા વિમાનીસેવા યથાવત, ફલાઈટની ટિકીટ બતાવશો તો નહી થાવ હેરાન

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફયુ લગાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કોઇ ફ્લાઈટ્સને કોઇ અસર નહી પડે. સાથે જ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ તેના નિયત શેડ્યુલ મુજબ જ ચાલશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એ દેશના તમામ એરપોર્ટમાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ ગણાય છે. ત્યારે […]

અમદાવાદમાં કરફ્યુ છતા વિમાનીસેવા યથાવત, ફલાઈટની ટિકીટ બતાવશો તો નહી થાવ હેરાન
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 20, 2020 | 6:01 PM

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફયુ લગાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કોઇ ફ્લાઈટ્સને કોઇ અસર નહી પડે. સાથે જ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ તેના નિયત શેડ્યુલ મુજબ જ ચાલશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એ દેશના તમામ એરપોર્ટમાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ ગણાય છે. ત્યારે એવી વિગતો સામે આવી છે કે કર્ફ્યુ દરમ્યાન પણ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ્સ રાબેતા મુજબ જ ચાલશે. જો કે, ફ્લાઈટથી મુસાફરી કરતા મુસાફરોએ તેમના બોર્ડીંગ પાસ કે ટિકિટ્સ સાથે રાખવા પડશે.. જેથી ટેક્સી કે અન્ય કોઇપણ વાહનથી અમદાવાદમાં અવર જવર કરતા તેમને પરેશાની નહી થાય.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
 
 
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો  

    રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">