સુરત અગ્નિકાંડ બાદ કાર્યવાહી, 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે કરી અરજી , જુઓ VIDEO

સુરતમાં આગની ગોજારી ઘટનામાં 20 માસુમોએ જીવ ગુમાવ્યાં બાદ રાજ્યભરમાં તંત્ર કડક બનતા NOCના અરજદારોની સંખ્યામાં વધારો થયો છે. રાજયમાં ચાલતા કલાસીસને કડકાઈથી આદેશ કરાયા બાદ અમદાવાદમાંથી 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે અરજી કરી છે. જેમાં 10થી 5 વાગ્યા સુધી ઈન્સ્પેકશન કરવામાં આવશે. ઈન્સ્પેકશન દરમિયાન જરૂરી લાગે તો NOC માટે ભલામણ પણ કરવામાં આવશે. સાથે […]

સુરત અગ્નિકાંડ બાદ કાર્યવાહી, 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે કરી અરજી , જુઓ VIDEO
Follow Us:
| Updated on: May 31, 2019 | 7:21 AM

સુરતમાં આગની ગોજારી ઘટનામાં 20 માસુમોએ જીવ ગુમાવ્યાં બાદ રાજ્યભરમાં તંત્ર કડક બનતા NOCના અરજદારોની સંખ્યામાં વધારો થયો છે. રાજયમાં ચાલતા કલાસીસને કડકાઈથી આદેશ કરાયા બાદ અમદાવાદમાંથી 350 જેટલા કલાસીસે ફાયર NOC માટે અરજી કરી છે.

જેમાં 10થી 5 વાગ્યા સુધી ઈન્સ્પેકશન કરવામાં આવશે. ઈન્સ્પેકશન દરમિયાન જરૂરી લાગે તો NOC માટે ભલામણ પણ કરવામાં આવશે. સાથે જ અરજી પર ફાયર બ્રિગેડની અલગ અલગ ટિમ ઈન્સ્પેકશન કરી કાર્યવાહી કરશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જે માટે સિનીયર અને જુનિયર અધિકારીની 12 ટીમો બનાવી છે. આ ટીમોને અલગ અલગ ઝોન સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર બિલ્ડીંગ અને બિનઅધિકૃત બિલ્ડીંગ ફાયબર શેડ મારીને ચાલતા ક્લાસીસ બંધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">