‘નિસર્ગ’ ગુજરાતના કાંઠે નહીં ટકરાય, હવામાન વિભાગની આગાહી
‘નિસર્ગ’ વાવાઝોડાને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકરાય. મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દમણની વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ […]
‘નિસર્ગ’ વાવાઝોડાને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં ટકરાય. મહારાષ્ટ્રના હરિહરેશ્વર અને દમણની વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો