પરપ્રાંતિયોએ વતન જવા માટે બસમાં કરી તોડફોડ, પોલીસે નોંધી ફરિયાદ
ભાવનગરમાં પરપ્રાંતિયોએ વતન જવા માટે ફરી બસમાં તોડફોડ કરી છે. પરપ્રાંતિયોએ એક બસને નાળામાં ઉતારી દીધી, ત્યારે પોલીસે પરપ્રાંતિયો સામે ફરિયાદ નોંધી છે. આ બનાવ નિરમા કંપની નજીક કાળાતળાવ ગામ પાસે બન્યો છે. પરપ્રાંતિયો ફરી વતન જવાની માગ સાથે રસ્તા પર આવ્યા અને ઉશ્કેરાઈને તોડફોડ કરી છે. બસ પર પથ્થરમારો કર્યો અને બસના કાચ તોડી […]
![પરપ્રાંતિયોએ વતન જવા માટે બસમાં કરી તોડફોડ, પોલીસે નોંધી ફરિયાદ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/4-8.jpg?w=1280)
ભાવનગરમાં પરપ્રાંતિયોએ વતન જવા માટે ફરી બસમાં તોડફોડ કરી છે. પરપ્રાંતિયોએ એક બસને નાળામાં ઉતારી દીધી, ત્યારે પોલીસે પરપ્રાંતિયો સામે ફરિયાદ નોંધી છે. આ બનાવ નિરમા કંપની નજીક કાળાતળાવ ગામ પાસે બન્યો છે. પરપ્રાંતિયો ફરી વતન જવાની માગ સાથે રસ્તા પર આવ્યા અને ઉશ્કેરાઈને તોડફોડ કરી છે. બસ પર પથ્થરમારો કર્યો અને બસના કાચ તોડી નાખવામાં આવ્યા છે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો