પરપ્રાંતિયોએ વતન જવા માટે બસમાં કરી તોડફોડ, પોલીસે નોંધી ફરિયાદ
ભાવનગરમાં પરપ્રાંતિયોએ વતન જવા માટે ફરી બસમાં તોડફોડ કરી છે. પરપ્રાંતિયોએ એક બસને નાળામાં ઉતારી દીધી, ત્યારે પોલીસે પરપ્રાંતિયો સામે ફરિયાદ નોંધી છે. આ બનાવ નિરમા કંપની નજીક કાળાતળાવ ગામ પાસે બન્યો છે. પરપ્રાંતિયો ફરી વતન જવાની માગ સાથે રસ્તા પર આવ્યા અને ઉશ્કેરાઈને તોડફોડ કરી છે. બસ પર પથ્થરમારો કર્યો અને બસના કાચ તોડી […]
ભાવનગરમાં પરપ્રાંતિયોએ વતન જવા માટે ફરી બસમાં તોડફોડ કરી છે. પરપ્રાંતિયોએ એક બસને નાળામાં ઉતારી દીધી, ત્યારે પોલીસે પરપ્રાંતિયો સામે ફરિયાદ નોંધી છે. આ બનાવ નિરમા કંપની નજીક કાળાતળાવ ગામ પાસે બન્યો છે. પરપ્રાંતિયો ફરી વતન જવાની માગ સાથે રસ્તા પર આવ્યા અને ઉશ્કેરાઈને તોડફોડ કરી છે. બસ પર પથ્થરમારો કર્યો અને બસના કાચ તોડી નાખવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો