અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, કટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હોમ ડિલિવરી સેવા શરૂ કરાશે

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે 15મી મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરી શરૂ થશે અને તેમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત હશે. રાજ્યના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં કોરોનાનો કાબુમાં લેવા ખાસ મુકવામાં આવેલા અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ […]

અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, કટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હોમ ડિલિવરી સેવા શરૂ કરાશે
Follow Us:
| Updated on: May 11, 2020 | 1:05 PM

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે 15મી મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરી શરૂ થશે અને તેમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત હશે. રાજ્યના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં કોરોનાનો કાબુમાં લેવા ખાસ મુકવામાં આવેલા અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. રોકડમાં કોઈ પેમેન્ટ કરવાનું રહેશે નહીં. દુકાનધારકોએ પણ ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે.

આ પણ વાંચો: જાણો દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેટલાં કોરોનાના નવા કેસ નોંધાયા અને કેટલાં શ્રમિકો પહોંચ્યા ઘરે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">