Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા , જુઓ વીડિયો

મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ દ્વારકાધીશ મંદિરની પદયાત્રાએ જઈ રહ્યો છે. અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા અને સંકલ્પ છે.

અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા , જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Apr 03, 2025 | 2:37 PM

અંબાણી પરિવારના જે વિશ્વના સૌથી ધનવાન પરિવારોમાંનો એક છે, તેમજ વેપાર અને પરોપકાર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને કારણે જાણીતા છે. અંબાણી પરિવારના નાના દીકરા અનંતે પોતાના 30મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પવિત્ર દ્વારકાધીશ મંદિર સુધી પદયાત્રાની શરૂઆત કરી છે. શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક રૂપરૂપ, અનંત પોતાના ગૃહનગરી જામનગરથી દ્વારકા સુધી 140 કિમીથી વધુ ચાલી રહ્યાં છે. દિવસ દરમિયાન અવરોધ ઊભા ન થાય તે માટે તેઓ રાત્રે ચાલે છે અને આ પદયાત્રાને શુભ રામ નવમીના દિવસે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

ધીરજ અને દ્રઢ મનોબળથી પડકારોને હાર આપી

અનંતે પોતાના આરોગ્યને લઈ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે, છતાં તેમની પદયાત્રા પ્રત્યેની સમર્પિતતા અડગ રહી છે. બાળપણથી જ તેમને ગંભીર ફેફસાંની બીમારી, થાઇરોઇડની સમસ્યા અને કુશિંગ સિન્ડ્રોમ જેવા આરોગ્ય સંબંધિત સંઘર્ષો રહ્યા છે, જેના કારણે શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ આરોગ્ય સમસ્યાઓ હોવા છતાં, તેઓ ક્યારેય આને પોતાની ઓળખ તરીકે સ્વીકારી નથી. ધીરજ અને દ્રઢ મનોબળથી તેમણે આ પડકારોને હરાવી નાંખ્યા છે.

અનંત અંબાણીનું મુંગા પક્ષી માટેનો પ્રેમ ફરી છલકાયો
0 seconds of 1 minute, 4 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:04
01:04
 

ઉંડા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક

અનંત અંબાણીનો આ સંઘર્ષ અને તકલીફો સામેની લડત તેમના ઉંડા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે. તેમની આ યાત્રા માત્ર ભક્તિ માટે નથી, પણ આ છે શ્રદ્ધા અને માનસિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ, જે તેમને જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપે છે.

હવે અનંત અંબાણી ફરી એક વખત જગત મંદિરની યાત્રાને લઈ ચર્ચામાં છે. જામનગરથી દ્વારકાધીશ મંદિરનું અંતર અંદાજે 140 કિલોમીટર છે. અનંત અંબાણી ગત્ત મહિને પિતા મુકેશ અંબાણી સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પણ પહોંચ્યા હતા.

મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી પરિવાર વિશે વધુ માહિતી મેળવવા અહી ક્લિક કરો

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">