ફાયર NOC ન ધરાવતા એકમોની ખેર નથી, અમદાવાદમાં ફાયર વિભાગે હાથ ધરી કડક કાર્યવાહી

Ahmedabad: ફાયર NOC ન ધરાવતા એકમો સામે તંત્રએ લાલ આંખ કરી છે. તેમજ કડક કાર્યવાહી હાથ ધરી છે. ફાયર વિભાગે હિમાલયા મોલમાં તપાસ હાથ ધરી હતી. ચાલો જાણીએ વિગત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 4:57 PM

અમદાવાદમાં ફાયર NOC ન ધરાવતા એકમો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ફાયર વિભાગે હિમાલયા મોલમાં તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર NOC ન લેનારા 9 સ્કૂલ, 6 મલ્ટીપ્લેક્સ અને રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. નોંધનીય છે કે જે એકમોએ NOC કે ફાયર સેફ્ટી મેળવવા અંગે કાર્યવાહી કરી છે, તે એકમો સામે હાલમાં કાર્યવાહી કરાશે નહીં તેવું પણ જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે ફાયર NOC ના મુદ્દે સમગ્ર ગુજરાતમાં તંત્ર સજાગ બન્યું છે. ઘણી સંસ્થા, અને સ્થળોને ક્લોઝર નોટીસ પણ આપી દેવામાં આવી હોય તેના અહેવાલ આવ્યા છે. આ તરફ અમદાવાદ જિલ્લાના જ વિરમગામમાં ફાયર સેફ્ટી ન ધરાવતી હોસ્પીટલ સીલ કરવામા આવી છે. વિરમગામ શહેરના બોરડી બજાર પાસે બયતુમાલ ટ્રસ્ટ સંચાલિત સંજીવની જનરલ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પીટલમાં ફાયર સેફ્ટીની કોઈપણ સુવિધાઓ ન હોવાથી નગરપાલિકાએ તેની પર કાર્યવાહી કરી હતી. અને ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરવા બદલ હોસ્પીટલને સીલ કરી છે.

 

આ પણ વાંચો:Election Results 2021: ભાજપની અભૂતપૂર્વ જીત પર જેપી નડ્ડાની ટ્વિટ, ગુજરાતના લોકોનો માન્યો આભાર

આ પણ વાંચો: ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ-આપનો સફાયો

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">