અમદાવાદથી મુંબઈ તરફ જતા લોકો માટે અગત્યના સમાચાર, વાપી નજીક સમારકામના કારણે કેટલીક ટ્રેનોને થશે અસર

વાપી અને બગવાડા સ્ટેશનો વચ્ચે સબવેના બાંધકામના કારણે 13 ફેબ્રુઆરી 2024ને મંગળવારના રોજ 11.40 થી 14.10 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે. આ સમારકામના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે.

અમદાવાદથી મુંબઈ તરફ જતા લોકો માટે અગત્યના સમાચાર, વાપી નજીક સમારકામના કારણે કેટલીક ટ્રેનોને થશે અસર
Train
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 6:32 PM

પશ્ચિમ રેલવેના વાપી અને બગવાડા સ્ટેશનો વચ્ચે સબવેના બાંધકામના કારણે 13 ફેબ્રુઆરી 2024ને મંગળવારના રોજ 11.40 થી 14.10 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે. આ સમારકામના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે, જેની વિગતો નીચે મુજબ છે…

આ ટ્રેનોને થશે અસર :

  • ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસને 01 કલાક 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 22497 ગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ 01 કલાક 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 20 મિનિટમાં રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર એક્સપ્રેસ 01 કલાક 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 12217 કોચુવેલી-ચંદીગઢ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

આ પણ વાંચો અમદાવાદમાં આજથી 12 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મુકાયા, જુઓ તસવીરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">