AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનની સ્પીડમાં કરવામાં આવ્યો વધારો

સામખ્યાળી -પાલનપુર સેક્શન પર આ ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર થશે.  ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓએ કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

Railway News: બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અને ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેનની સ્પીડમાં કરવામાં આવ્યો વધારો
Darshal Raval
| Edited By: | Updated on: May 03, 2023 | 7:52 PM
Share

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના સામાખ્યાલી- પાલનપુર સેક્શન પર ટ્રેક ડબલિંગનું કામ પૂર્ણ થતાં આ સેક્શન પર ટ્રેન નંબર 12960 અને 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ અને ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસની ગતિ વધારવામાં આવી રહી છે.

જેના કારણે સામખ્યાળી -પાલનપુર સેક્શન પર આ ટ્રેનોના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર થશે.  ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓએ કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

આ પણ વાંચો:  Rajkot: ગરમીમાં ઘાસચારો અને પાણી ન મળતા કચ્છના પશુપાલકો પશુઓ સાથે હિજરત કરી રાજકોટ પહોંચ્યા

સામખ્યાળી-પાલનપુર સેક્શન પર પરિચાલનના સમયમાં આંશિક ફેરફાર

ટ્રેન નંબર 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 08.05.2023 થી અને ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 05.05.2023 થી ભુજથી 17:40 કલાકને બદલે 17:50 કલાકે ઉપાડીને 18:50 કલાકે ગાંધીધામ, 19:42 કલાકે ભચાઉ, 19:58 કલાકે સામાખ્યાલી,20:43 કલાકે આડેસર, 21:41 કલાકે રાધનપુર, 22:13 કલાકે દિયોદર પહોંચશે.અન્ય તમામ સ્ટેશનો પર આગમન- પ્રસ્થાનના સમય યથાવત રહેશે.

ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન તા.06.05.2023 થી ભુજથી 17:55 કલાકને બદલે 18:05 કલાકે ઉપડીને અંજાર 18:39 કલાકે, આદિપુર 18:50 કલાકે, ગાંધીધામ 19:15 કલાકે, 20:02 કલાકે ભચાઉ, 20:27 કલાકે સામાખ્યાલી, 21:43 કલાકે સાંતલપુર, 22:20 કલાકે રાધનપુર પહોંચશે. અન્ય તમામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમય યથાવત રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">